મોટા ભાગની સંસ્કૃતિઓમાં, લોકોનું અપમાન કરવું ખોટી બાબત છે. આ અધ્યાયમાંના ઘણા શબ્દો ફરોશીઓ માટે અપમાનજનક શબ્દો છે. ઈસુએ તેમને ઢોંગીઓ, અંધ માર્ગદર્શકો, મૂર્ખો, અને સર્પો કહે છે (માથ્થી 23:16-17). ઈસુ આ શબ્દોનો ઉપયોગ કરવા દ્વારા કહે છે કે ઈશ્વર ચોક્કસપણે ફરોશીઓને શિક્ષા કરશે કારણ કે તેઓ ખોટું કરી રહ્યા હતા.
વિરોધાભાસ એ સાચું નિવેદન છે જે કંઈક અશક્યનું વર્ણન કરે છે. જ્યારે ઈસુ કહે છે કે જે તમારામાં સૌથી મહાન છે તે તમારો સેવક થાય ત્યારે ઈસુ વિરોધાભાસનો ઉપયોગ કરે છે. ([માથ્થી 23:11-12] (./11.md)).
આ સુવાર્તાના નવા ભાગની શરૂઆત છે જે માથ્થી 25:46 સુધી જારી રહે છે, જ્યાં ઈસુ ઉદ્ધાર અને ન્યાયના દિવસ વિશે શિક્ષણ આપે છે. અહીં ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓ વિશે લોકોને ચેતવણી આપવાનું શરુ કરે છે.
અહીં બેસવું એ નિર્ણય કરવા માટે અધિકાર રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: મૂસાની જેમ અધિકાર હોવો અથવા મૂસાના નિયમો શું કહે છે તે કહેવાનો અધિકાર હોવો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
બધી બાબતો ... કરો તથા તેને પાળો અથવા ""સર્વ ... કરો અને તેનું પાલન કરો
અહીં ભારે બોજો બાંધીને ... તે બોજાને લોકોના ખભા પર મૂકવો એક રૂપક છે ધાર્મિક આગેવાનો માટે જેઓ ઘણા મુશ્કેલ નિયમો બનાવી લોકોને તે નિયમો પાલન કરવાનું કહે છે. અને તેઓ પોતે એક આંગળી પણ લગાડતા નથી તે એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે ધાર્મિક આગેવાનો લોકોની મદદ કરતા નથી. વૈકલ્પિક ભાષાંતર: તેઓ તમને ઘણા અઘરા નિયમોનું પાલન કરવા કહે છે. પરંતુ લોકો નિયમોનું પાલન કરે તે માટે તેઓ લોકોને બિલકુલ સહાય કરતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેઓ તેમના કાર્યો એ રીતે કરે છે કે લોકો તેઓને જુએ કે તેઓ શું કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ફરોશીઓ દ્વારા કરવામાં આવતી આ બંને બાબતો એ મુજબનું ચિત્ર ઉભું કરે છે જાણે કે તેઓ અન્ય લોકો કરતાં ઈશ્વરને વધુ માન આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ચામડાની નાની પેટીઓ જેના પર શાસ્ત્રની કલમો લખેલ કાગળ હોય
ઈશ્વર પ્રત્યે તેમનો ભકિતભાવ દર્શાવવા માટે ફરોશીઓ તેમના વસ્ત્રોની કોર વિશેષ કરીને તળિયા સુધી લાંબી રાખતા હતા.
ઈસુએ ફરોશીઓ વિશે ટોળા અને શિષ્યો સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું.
આ બંને સ્થાનો છે જ્યાં સૌથી મહત્વપૂર્ણ લોકો બેસે છે.
મોટું, ખુલ્લુ વિશાળ સ્થાન જ્યાં લોકો વસ્તુઓ વેચે અને ખરીદે છે.
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેઓ ચાહે છે કે લોકો તેમને 'રાબ્બી' કહે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પરંતુ તમે કોઈને રાબ્બી ન કહો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
“તમે” શબ્દના સર્વ ઉલ્લેખ અહીં બહુવચન છે અને તે ઈસુ અને તેમના શિષ્યોનો ઉલ્લેખ કરે છે.
અહીં “ભાઈઓ” એટલે કે “વિશ્વાસી ભાઈઓ”
ઈસુ અતિરેકનો ઉપયોગ કરીને પણ તેમના સાંભળનારાઓને કહી રહ્યા છે કે તેઓએ અતિ મહત્વના લોકોને પણ તેમના જીવનમાં ઈશ્વર કરતાં મહત્વના બનવા દેવા જોઈએ જ નહીં. વૈકલ્પિક ભાષાંતર: પૃથ્વી પર કોઈપણ માણસને તમારા પિતા ન કહો અથવા પૃથ્વી પર તમારા કોઈ પિતા છે તેવું તમે કહેશો નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)
અહીં “પિતા” શીર્ષક ઈશ્વર માટે મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: વળી, કોઈને તમને સ્વામી કહેવા ના દો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
જ્યારે ઈસુએ કહ્યું કે ખ્રિસ્ત ત્યારે તેઓ(ઈસુ) ત્રીજા વ્યક્તિના રૂપમાં પોતાને વિશે કહે છે. વૈકલ્પિક ભાષાંતર: હું, ખ્રિસ્ત, હું જ તમારો એકમાત્ર શિક્ષક/સ્વામી છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)
તમારામાંનો જે વ્યક્તિ સૌથી મહત્વપૂર્ણ છે
અહીં તમે બહુવચન છે અને ઈસુના અનુયાયીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)
પોતાને મહત્વપૂર્ણ બનાવે છે
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર નમ્ર બનાવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર મહત્વના બનાવશે અથવા ઈશ્વર માન આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ઈસુ આકાશના રાજ્ય વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એક ઘર હોય, જેનો દરવાજો ફરોશીઓ બહારથી બંધ કર્યો છે કે જેથી તેઓ અથવા બીજા કોઈપણ તે ઘરમાં પ્રવેશી શકે નહીં. જો તમે ઘરના રૂપકનો ઉપયોગ કરો નહીં, તો બંધ અને પ્રવેશ ના સર્વ શબ્દોને બદલવાનું ભૂલશો નહીં. ઉપરાંત, આકાશનું રાજ્ય શબ્દસમૂહ જે આકાશમાં રહેતા ઈશ્વરનો ઉલ્લેખ કરે છે, અને ફક્ત માથ્થીની સુવાર્તામાં જ દ્રશ્યમાન થાય છે. ""આકાશ” માટે તમારી ભાષાના શબ્દનો ઉપયોગ તમારા અનુવાદમાં કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
ઈસુ ધાર્મિક આગેવાનોના તેમના પાખંડના કારણે ઠપકો આપે છે.
તે તમારા માટે કેટલું ભયંકર હશે! જુઓ આનો અનુવાદ તમે માથ્થી 11:21 માં કેવી રીતે કર્યો છે.
ઈશ્વરનું શાશન તેમના લોકો પર એટલે આકાશના રાજ્ય, જેના વિશે ઈસુ વાત એ રીતે કરી રહ્યા છે જાણે કે તે એક ઘર હોય, જેનો દરવાજો ફરોશીઓ બહારથી બંધ કર્યો છે કે જેથી તેઓ અથવા બીજા કોઈપણ તે ઘરમાં પ્રવેશી શકે નહીં. આકાશનું રાજ્ય શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં જ આ દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો તમારા અનુવાદમાં ""આકાશ” માટે તમારી ભાષાના શબ્દનો ઉપયોગ કરો. વૈકલ્પિક ભાષાંતર: તમે લોકોને આકાશના રાજ્યમાં પ્રવેશ કરવાનું અશક્ય બનાવો છો... તમે તેમાં પ્રવેશતા નથી ... જેઓ તેમાં પ્રવેશ પામવા ઈચ્છતા હોય તેઓને તમે પ્રવેશ પામવા દેતા નથી અથવા તમે લોકોને ઈશ્વરનો સ્વીકાર કરતા અટકાવો છો, જે ઈશ્વર આકાશમાં રહે છે, સ્વર્ગમાં એક રાજા તરીકે ...તમે તે ઈશ્વરનો રાજા તરીકે સ્વીકાર કરતા નથી ...અને જેઓ તે ઈશ્વરને રાજા તરીકે સ્વીકારવા તૈયાર હોય તેઓ માટે તેમ કરવું તમે અશક્ય બનાવો છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે તેઓ દૂરના સ્થળોએ જાય છે. વૈકલ્પિક ભાષાંતર: તમે લાંબા અંતરની મુસાફરી કરો છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
એક વ્યક્તિને તમારો ધર્મ સ્વીકાર કરાવવા માટે
અહીં તેઓના પુત્રો એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ એક જે તેને યોગ્ય છે. વૈકલ્પિક ભાષાંતર: વ્યક્તિ કે જેનું સ્થાન નરક છે અથવા વ્યક્તિ કે જેણે નરકમાં જવું જોઈએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
યહૂદી આગેવાનો આત્મિક રીતે અંધ હતા. પોતાને શિક્ષકો તરીકે માનતા હોવા છતાં, તેઓ ઈશ્વરના સત્યને સમજવામાં અસમર્થ હતા. તમે ""અંધ માર્ગદર્શકો""નો અનુવાદ માથ્થી 15:14 માં કેવી રીતે કર્યો છે તે જુઓ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
મંદિર દ્વારા જો કોઈ તેના સમ પૂરા કરવા માંગતો હોય નહીં
પણ જે સમ લે છે તે તો તેના સમથી બંધાયેલો છે. તેના સમથી બંધાયેલ શબ્દસમૂહનો અર્થ એ છે કે તેણે જે કરવાના સમ લીધા છે તે પ્રમાણે કરવું તેના માટે જરૂરી છે. વૈકલ્પિક ભાષાંતર: તેણે જે કરવાનું વચન આપ્યું છે તે તેણે ફરજીયાતપણે કરવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
યહૂદી આગેવાનો આત્મિક રીતે અંધ હતા. પોતાને શિક્ષકો તરીકે માનતા હોવા છતાં, તેઓ ઈશ્વરના સત્યને સમજવામાં અસમર્થ હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ ફરોશીઓને ઠપકો આપવા માટે કરે છે કારણ કે તેઓ સોનાને મંદિર કરતા વધારે મહત્વનું માનતા હતા. વૈકલ્પિક ભાષાંતર: જે મંદિરમાં ઈશ્વરને સોનું સમર્પિત કરવામાં આવ્યું છે તે મંદિર, તેમાં મૂકવામાં આવેલા સોના કરતાં વધુ મહત્વનું છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
મંદિર કે જે ઈશ્વરને જ સોનું સમર્પિત કરે છે
સમજાયેલી માહિતી સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: અને તમે પણ કહો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
તેણે જે કરવાના સમ લીધા છે તે તેણે કરવાની જરૂર નથી અથવા ""તેણે તેના સમ પૂરા કરવાની જરૂર નથી
અહીં પ્રાણી અથવા અનાજ છે જે કોઈ વ્યક્તિ ઈશ્વરની વેદી પર મૂકીને અર્પણ કરે છે.
તે સમથી બંધાયેલો છે. વ્યક્તિએ જે કહ્યું છે તે કરવા માટે તે બંધાયેલો છે અને સમ લઈને તેણે જે કહ્યું છે તે કરવા માટે તે બંધાયેલો છે. વૈકલ્પિક ભાષાંતર: તેણે જે કરવાનું વચન આપ્યું છે તે તેણે કરવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
યહૂદી આગેવાનો આત્મિક રીતે અંધ હતા. પોતાને શિક્ષકો તરીકે માનતા હોવા છતાં, તેઓ ઈશ્વરના સત્યને સમજવામાં અસમર્થ હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
ઈસુએ ફ્રોશીઓને ઠપકો આપવા પ્રશ્નનો ઉપયોગ કર્યો કારણ કે તેઓ અર્પણને વેદી કરતાં વધારે મહત્વ આપતા હતા. વૈકલ્પિક ભાષાંતર: અર્પણને પવિત્ર કરનાર વેદી, તે અર્પણ કરતાં વધુ મહત્વની છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
વેદી અર્પણને ઈશ્વરને માટે મહત્વનું બનાવે છે
સર્વ અર્પણો જે વેદી સમક્ષ મુકવામાં આવ્યા છે તે સર્વના
ઈશ્વર પિતા
ઈશ્વર પિતા
ઢોંગીઓ…તે તમારા માટે કેટલું ભયંકર હશે! જુઓ (માથ્થી 11:21માં આનો અનુવાદ તમે કેવી રીતે કર્યો છે.)
આ વિવિધ પાંદડા અને બીજ છે જેનો ઉપયોગ ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)
તમે તેનું પાલન કર્યું નથી
સૌથી મહત્વની બાબતો
તમારે આ મહત્વના નિયમો પાળવાની જરૂર હતી
આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઓછા મહત્વપૂર્ણ નિયમોને પાળવાની સાથે સાથે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)
ફરોશીઓનું વર્ણન કરવા ઈસુ આ રૂપકનો ઉપયોગ કરે છે. ઈસુનો કહેવાનો અર્થ છે કે ફરોશીઓ ઈશ્વરના નિયમો અને તેમને કેવી રીતે પ્રસન્ન કરવા તે સમજ્યા નહોતા. તેથી, તેઓ ઈશ્વરને પ્રસન્ન કરવા વિશે તેઓ બીજાઓને પણ શીખવી શકે નહીં. જુઓ [માથ્થી 15:14](../15/14 md)માં આ રૂપકનો અનુવાદ તમે કેવી રીતે કર્યો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
ઓછા મહત્વના નિયમોનું પાલન કરવું અને તેથી વધુ મહત્વના નિયમોની અવગણના કરવી તે વિશે સાવધ રહેવું જરૂરી છે કારણ કે તે મૂર્ખતા છે, કેમ કે તે નાના અશુદ્ધ પ્રાણીને ના ખાવું અને મોટા અશુદ્ધ પ્રાણીના માંસને ખાવા જેવી બાબત છે. વૈકલ્પિક ભાષાંતર: તમે એવા વ્યક્તિ જેટલા મૂર્ખ છો કે જે પીવાના પાણીમાંથી મચ્છરને કાઢી નાખો છો પણ ઉંટને ગળી જાઓ છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)
આનો અર્થ એ છે કે પાણીને રૂમાલ વડે ગાળવું જેથી પાણીમાંથી મચ્છરને કાઢી નાંખી શકાય.
નાનું ઉડતું જંતુ
ઢોંગીઓ…તે તમારા માટે કેટલું ભયંકર હશે! જુઓ માથ્થી 11:21 માં તમે આનો અનુવાદ કેવી રીતે કર્યો છે.
આ એક રૂપક છે જેનો અર્થ છે કે અન્ય લોકો સમક્ષ શાસ્ત્રીઓ અને ફરોશીઓ બહારથી શુદ્ધ દેખાય છે, પરંતુ અંદરથી તેઓ દુષ્ટ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
બીજાઓ પાસે જે છે તે મેળવવાની લાલચ તેઓ રાખે છે અને પોતાના લાભ માટે કાર્ય કરે છે.
ફરોશીઓ આત્મિક રીતે અંધ હતા. તેઓ પોતાને શિક્ષકો તરીકે માનતા હોવા છતાં તેઓ ઈશ્વરના સત્યને સમજવાને અસમર્થ હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
આ એક રૂપક છે જેનો અર્થ છે કે જો તેઓ આંતરિક રીતે શુદ્ધ બને, તો પરિણામે તેઓ બાહ્ય રીતે પણ શુદ્ધ રહી શકશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
આ એક સમાનતા છે જેનો અર્થ છે કે શાસ્ત્રીઓ અને ફરોશીઓ બહારથી શુદ્ધ દેખાય છે, પરંતુ અંદરથી તેઓ દુષ્ટ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)
કબરો કે જે સફેદ ધોળવામાં આવે છે. યહૂદીઓ કબરોને સફેદ રંગથી ધોળશે કે જેથી લોકો સહેલાઈથી તે કબરોને જુએ અને સ્પર્શ કરતા અટકે. એક કબરનો સ્પર્શ વ્યક્તિને વિધિવત અશુદ્ધ બનાવશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ નામાંકિત વિશેષણને વિશેષણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ન્યાયી લોકોના (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)
આપણા પૂર્વજોના સમયમાં
અમે તેમની સાથે જોડાયા ન હોત
અહીં રક્ત જીવનનો ઉલ્લેખ કરે છે. રક્ત વહેવડાવવાનો અર્થ છે ખૂન કરવું. વૈકલ્પિક ભાષાંતર: હત્યા કરવી અથવા ""ખૂન કરવું” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
અહીં “પુત્રો” એટલે કે “વંશજો”
ઈસુ અહીં આનો ઉપયોગ એક રૂપક તરીકે કરે છે, જેનો અર્થ છે કે ફરોશીઓના પૂર્વજોએ પ્રબોધકોને મારી નાંખવા દ્વારા શરુ કરેલ દુષ્ટ વર્તનની પરિપૂર્ણતા ફરોશીઓ કરશે. વૈકલ્પિક ભાષાંતર: તમારા પૂર્વજોએ શરૂ કરેલા પાપોને પણ તમે પૂર્ણ કરશો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
સર્પો એ સાપો છે, અને વાઇપર્સ એ ઝેરી સાપો છે. તેઓ ખતરનાક અને ઘણી વખત દુષ્ટતાનું પ્રતીક છે. વૈકલ્પિક ભાષાંતર: તમે ઝેરી સર્પ જેવા દુષ્ટ છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
અહીં ""સંતાન""નો અર્થ ""ની લાક્ષણિકતાઓ હોવી” થાય છે. તમે માથ્થી 3:7 માં સમાન શબ્દનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ.
ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ ઠપકો આપવા કરે છે. વૈકલ્પિક ભાષાંતર: નર્કના દંડથી બચવાને તમારી પાસે કોઈ માર્ગ નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
ધાર્મિક આગેવાનોને તેઓના ઢોંગને લીધે ઠપકો આપવાનું ઈસુ જારી રાખે છે.
કેટલીકવાર વર્તમાનકાળનો ઉપયોગ એ બતાવવા માટે થાય છે કે કોઈક તરત જ કંઈક કરશે. વૈકલ્પિક ભાષાંતર: ""હું પ્રબોધકોને, જ્ઞાની પુરુષોને અને શાસ્ત્રીઓને તમારી પાસે મોકલીશ
શબ્દ તમારી ઉપર આવશે એ શિક્ષા પ્રાપ્ત કરવાનો રૂઢીપ્રયોગ છે. રક્ત વહેવડાવવું એ લોકોને મારી નાખવું થાય છે, તેથી પૃથ્વી પર ન્યાયીનું જે રક્ત વહેવડાવ્યું છે જે ન્યાયી લોકોનું ખૂન થયું છે તેનું વર્ણન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર તમ સર્વને ન્યાયી લોકોની હત્યા માટે શિક્ષા કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
અહીં રક્ત શબ્દ એક વ્યક્તિનું ખૂન દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: હત્યા થી ... ખૂન કરવા સુધી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
પ્રથમ ન્યાયી હત્યાનો ભોગ હાબેલ બન્યો હતો અને ઝખાર્યાની હત્યા પણ મંદિરમાં યહૂદીઓએ કરી હતી, તે સંભવીત રીતે અંતિમ માનવામાં આવે છે. આ બે માણસોની હત્યા સર્વ ન્યાયી લોકોની હત્યાને દર્શાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-merism)
અહીં આ ઝખાર્યા યોહાન બાપ્તિસ્તનો પિતા નહતો.
ઈસુનો અર્થ એ નથી કે જે લોકો સાથે તે વાત કરે છે તે લોકોએ ખરેખર ઝખાર્યાને મારી નાખ્યો હતો. તેનો અર્થ એ થયો કે તેમના પૂર્વજોએ તે કર્યું હતું.
હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.
ઈસુ યરૂશાલેમના લોકો માટે ખેદ કરે છે કારણ કે તેઓએ ઈશ્વર તરફથી મોકલવામાં આવેલા પ્રત્યેક સંદેશવાહકનો નકાર કર્યો હતો.
ઈસુ યરૂશાલેમના લોકોને કહે છે જાણે કે તેઓ યરૂશાલેમ શહેર હોય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-apostrophe)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જેઓને ઈશ્વરે તમારી પાસે મોકલ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
ઈસુ યરૂશાલેમ સાથે વાત કરે છે જાને કે તે સ્ત્રી છે અને ત્યાં રહેતા લોકો તેના બાળકો છે. વૈકલ્પિક ભાષાંતર: તમારા છોકરા અથવા તમારા રહેવાસીઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ એક સમાન બાબત છે કે જે લોકો પ્રત્યે ઈસુનો પ્રેમ અને ઈસુ કેવી રીતે તેઓની કેવી કાળજી લેવા માંગતા હતા તેને પ્રગટ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
મરઘી. તમે એવા કોઈ પક્ષીનું નામ રાખી શકો છો કે જે પોતાની પંખો તળે બચ્ચાને સાચવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)
તમારા ઘરથી ઈશ્વર દુર જશે અને તમારું ઘર ઉજ્જડ થશે.
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ”યરૂશાલેમ શહેર” અથવા 2) “મંદિર/આરાધનાલય” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.
અહીં તે નામમાં એટલે સામર્થ્યમાં અથવા પ્રતિનિધિ તરીકે. જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી 21: 9માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે અથવા પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)