કેટલાક અનુવાદ વાંચનને સરળ બનાવવા માટે કવિતાની દરેક પંક્તિને બાકીના લખાણથી જમણી તરફ ગોઠવે છે. યુએલટી આ પ્રમાણે કલમ 44 માંની કવિતા સબંધી કરે છે, જેના શબ્દો જૂના કરારમાંથી લેવામાં આવ્યા છે.
લગ્ન જમણના દ્રષ્ટાંતમાં (માથ્થી 22:1-14), ઈસુએ શીખવ્યું કે જ્યારે ઈશ્વર વ્યક્તિને બચવાની તક આપે છે, ત્યારે તે વ્યક્તિએ તે તકનો સ્વીકાર કરવો જોઈએ. ઈસુએ ઈશ્વર સાથે જીવનની વાત કરી હતી, જેમાં એક રાજા તેના પુત્ર માટે મિજબાનીનું આયોજન કરે છે, જેનું હમણાં જ લગ્ન થયું છે. વધુમાં, ઈસુ એ વાત પર ભાર મૂકે છે કે ઈશ્વરે જેઓને મિજબાનીમાં આમંત્રણ આપ્યું છે તેઓમાંના દરેક યોગ્ય રીતે તૈયાર થઇ મિજબાનીમાં આવશે તેવું બનશે નહીં. અને મિજબાનીમાં અયોગ્ય રીતે તૈયાર થઇને આવેલાઓને ઈશ્વર બહાર ફેંકી દેશે.
ઉપદેશક સામાન્ય રીતે એવી બાબતો કહેતા નથી કે જે તેઓ માને છે કે તેમના સાંભળનારાઓ પહેલેથી જ સમજતા હોય. જ્યારે દ્રષ્ટાંતમાં રાજાએ કહ્યું, મારા બળદો અને પુષ્ટ વાછરડાઓને કાપવામાં આવ્યાં છે (માથ્થી 22:4), તે ધારી લે છે કે ત્યારે સાંભળનારાઓએ સમજી લીધું કે જેમણે પ્રાણીઓને કાપ્યા છે તેઓએ તેમને રાંધ્યા પણ છે.
વિરોધાભાસ એ સાચું નિવેદન છે જે કંઈક અશક્યનું વર્ણન કરવા ઉપયોગમાં આવે છે. યહૂદીઓ માટે, તેમના પૂર્વજો, વંશજોના માલિકો હતા, પરંતુ એક ગીતમાં દાઉદ તેના વંશજોમાંથી એકને પ્રભુ તરીકે સંબોધે છે. ઈસુ યહૂદી આગેવાનોને કહે છે કે આ વિરોધાભાસ છે, એમ કહીને, ""જો દાઉદ ખ્રિસ્તને 'પ્રભુ' કહે છે તો ખ્રિસ્ત દાઉદનો દીકરો કેવી રીતે છે? ([માથ્થી 22:45] (../../mat/22/45.md)).
ધાર્મિક આગેવાનોને ઠપકો આપવા અને તેમના અવિશ્વાસને સચિત્ર સમજાવવા માટે ઈસુ લગ્ન જમણનું દ્રષ્ટાંત કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)
લોકોને
અહિયાં દ્રષ્ટાંતની શરૂઆત થાય છે. જુઓ કે તમે આનો અનુવાદમાથ્થી 13:24માં કેવી રીતે કર્યો છે.
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: રાજાએ જે લોકોને આમંત્રણ આપ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)
આ પ્રત્યક્ષ અવતરણ પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરી શકાય છે. આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જેઓને તેમણે આમંત્રણ આપ્યું છે તેઓને બોલાવવા માટે ચાકરો તમને આદેશ આપવામાં આવે છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
જુઓ અથવા “સાંભળો” અથવા “હું જે કહેવાને જઈ રહ્યો છું તે પર ધ્યાન આપો.”
તે સૂચિત છે કે જાનવરોને કાપીને રાંધવામાં આવ્યા છે અને જમણ તૈયાર છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા ચાકરોએ બળદો અને પુષ્ટ વાછરડાઓ કાપ્યા છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
જમણ માટે મારા ઉત્તમ બળદો અને પુષ્ટ વાછરડાઓ
ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)
પણ રાજાએ જેઓને નોતર્યા હતા તેઓએ આમંત્રણને નકારી કાઢ્યું.
તે સૂચિત છે કે રાજાના સૈનિકોએ તે ખુનીઓનો નાશ કર્યો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જેઓને મેં આમંત્રિત કર્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
જ્યાં શહેરના મુખ્ય રસ્તાઓ એકબીજા વચ્ચેથી પસાર થાય છે. જ્યાં વધારે લોકો મળી શકે તેવી સંભાવના છે તેવા સ્થળે રાજા તેના સેવકોને મોકલી રહ્યા છે.
ભલા લોકો અને ભૂંડા લોકો એમ બંને
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેથી મહેમાનોથી લગ્ન રૂમ ભરાઈ ગયો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
મોટી રૂમ
ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)
રાજા પ્રશ્ન મારફતે એક મહેમાનને ઠપકો આપે છે. વૈકલ્પિક ભાષાંતર: “તમે લગ્નનો પોષક પહેર્યા વિના આવ્યા છો. અને તમે અહીં હોવા જોઈએ નહીં."" (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
તે વ્યક્તિ કાંઈ બોલી શક્યો નહીં
ઈસુ લગ્ન જમણનું દ્રષ્ટાંતનું સમાપન કરે છે.
તેના હાથ પગ બાંધીને તેને બહાર ફેંકી દો.
અહીં બાહ્ય અંધકાર એ રૂપક છે કે ઈશ્વર જેને નકારે છે તેઓએ તે સ્થાને મોકલવામાં આવશે. આ તે સ્થાન છે કે જે ઈશ્વરથી સંપૂર્ણપણે સદાકાળ માટે અલગ થઈ ગયેલું છે. જુઓ કે તમે આનો અનુવાદ[માથ્થી 8:12] (../ 08/12.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરથી સદાકાળ દુર એક અંધકારનું સ્થળ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
દાંત પીસવું એ પ્રતીકાત્મક ક્રિયા છે, જે અત્યંત ઉદાસીનતા અને પીડાને રજૂ કરે છે. જુઓ કે તમે આનો અનુવાદ[માથ્થી 8:12] (../ 08/12.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ત્યાં તેમના અસહ્ય દુઃખને રડવા દ્વારા વ્યક્ત કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)
આ વાકય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કેમ કે ઈશ્વર આમંત્રણ ઘણાં લોકોને આપે છે, પરંતુ પસંદ ફક્ત થોડાઓને જ કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ એક સંક્રમણ ચિહ્ન છે. ઈસુએ દ્રષ્ટાંત સમાપન કર્યું છે અને હવે દ્રષ્ટાંતનો અર્થ સમજાવે છે.
આથી કેટલાક અઘરા પ્રશ્નોથી ઈસુને ફસાવવા માટે ધાર્મિક આગેવાનો ષડયંત્ર રચે છે. અહીં ફરોશીઓ તેને કાઈસારને કર ચૂકવવા વિશે પૂછે છે.
કેવી રીતે તેઓ ઈસુને કંઈક ખોટું બોલવાને મજબૂર કરે જેથી તેઓ ઈસુની ધરપકડ કરી શકે
ફક્ત યહૂદી અધિકારીઓને જ કર ચૂકવવાની તરફેણ ફરોશીઓના શિષ્યો કરતા હતા. રોમન અધિકારીઓને કર ચૂકવવાની તરફેણ હેરોદીઓ કરતા હતા. તેથી અહીં સૂચિત છે કે ફરોશીઓએ ધાર્યું કે ઈસુ કોઈપણ જવાબ આપે, તે જવાબ ઉપરોક્ત બંનેમાંથી એક જૂથની વિરુદ્ધ હશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ યહૂદી રાજા હેરોદના અધિકારીઓ અને અનુયાયીઓ હતા. અને હેરોદ રોમન અધિકારીઓનો મિત્ર હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)
તમે કોઈ પ્રત્યે ભેદભાવયુક્ત વિશેષ સન્માન દર્શાવતા નથી અથવા “તમે કોઈ એકને બીજા અન્યો કરતાં વધારે માનપાત્ર માનતા નથી
લોકો પ્રત્યક્ષપણે કાઈસારને નહીં પરંતુ કાઈસાર દ્વારા નિયુક્ત એક કર ઉઘરાવનારને કર ચૂકવતા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""કાઈસારનું છે તે કાઈસારને આપો.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
જે લોકો તેમને ફસાવવા માંગતા હતા તેઓને ઈસુ પ્રશ્નથી ઠપકો આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ઢોંગીઓ તમે મારું પરીક્ષણ કેમ કરો છો! અથવા હું જાણું છું કે તમે ઢોંગીઓ મારું પરીક્ષણ કરવા ચાહો છો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આ રોમન નાણાંનો એક સિક્કો હતો જે એક દિવસની મજુરી બરાબર હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney)
અહીં “તેઓને” એ હેરોદીઓને અને ફરોશીઓના શિષ્યોનો ઉલ્લેખ કરે છે.
ઈસુ જે કહી રહ્યા છે તે વિશે તેમના સાંભળનારાઓ ગહન રીતે વિચારે તે માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: મને કહો કે સિક્કા પર ચિત્ર તથા લખાણ કોના છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
તમે તેમની પ્રતિક્રિયામાં સમજાયેલી માહિતીને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: સિક્કામાં કાઈસારનું ચિત્ર અને નામ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
જે કાઈસારનું છે તે કાઈસારને
જે ઈશ્વરનું છે તે ઈશ્વરને
લગ્ન અને પુનરુત્થાન વિશે અઘરો પ્રશ્ન કરીને સદૂકીઓ ઈસુને ફસાવવાનો પ્રયત્ન કરે છે.
ધાર્મિક આગેવાનો ઈસુને શાસ્ત્રમાં મૂસાએ શું લખ્યું છે તે વિશે પ્રશ્ન કરે છે. જો તમારી ભાષા અવતરણચિહ્નની અંતર્ગત અવતરણની મંજૂરી આપતી નથી, તો તમે પરોક્ષ અવતરણ તરીકે દર્શાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ઉપદેશક, મૂસાએ કહ્યું કે જો કોઈ માણસ મરી જાય (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotesinquotes અને /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)
અહીં તેને” એ મૃત્યુ પામેલ વ્યક્તિનો ઉલ્લેખ છે.
સદૂકીઓ ઈસુને પ્રશ્ન કરે છે.
સૌથી મોટો ભાઈ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)
પછી તેનાથી નાનો ... તેનાથી નાનો ... સૌથી નાનો અથવા તેનો સૌથી નાનો ભાઈ ... તે ભાઈનો સૌથી નાનો ભાઈ ... સૌથી નાનો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)
દરેક ભાઈ મૃત્યુ પામ્યા પછી
અહીં સદૂકીઓ સાત ભાઈઓ વિશેની વાર્તામાંથી તેમના ભારદર્શક પ્રશ્ન તરફ આવે છે.
જ્યારે મૃત્યુ પામેલ લોકો ફરી જીવંત થાય છે
એ સૂચિત છે કે ઈસુ કહેવા માંગે છે કે સદૂકી લોકો પુનરુત્થાન વિશે જે વિચારે છે તે ભૂલભરેલું છે. વૈકલ્પિક ભાષાંતર: તમે પુનરુત્થાન વિશે ભૂલ કરો છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈશ્વર શું કરવા સમર્થ છે
જ્યારે મુએલાઓને ફરી જીવન મળે છે
પુનરુત્થાનમાં પરણતા નથી કે પરણાવતા નથી
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: "" ત્યાં લોકો પરણતા નથી કે પરણાવતા નથી"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ઈસુ પ્રશ્ન પૂછવાનું શરૂ કરે છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓ ફરી જીવીત થશે.
ઈસુએ સદૂકીઓને એક પ્રશ્ન પૂછીને ઠપકો આપ્યો. ઈસુ તે પ્રશ્નનો જવાબ શોધી રહ્યા નથી. વૈકલ્પિક ભાષાંતર: ""મને ખબર છે કે તમે વાંચ્યું છે...ઈશ્વર. તમે જાણો છો કે ઈશ્વરે શું કહ્યું છે,” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર તમને શું કહ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
31મી કલમમાં ઈસુએ જે પ્રશ્નની શરૂઆત કરી હતી તેનું અહીં ઈસુ સમાપન કરે છે.
“શું તમે વાંચ્યું નથી” આ પ્રશ્નનો અંત છે જે 31 થી કલમમાં તે શબ્દોથી શરૂ થયો હતો. ઈસુ આ પ્રશ્ન પૂછીને ધાર્મિક આગેવાનોને એ યાદ કરાવવા માગે છે કે શાસ્ત્રોમાં શું લખ્યું છે. હું જાણું છું કે તમે વાંચ્યું છે, પરંતુ તમે સમજી શકતા નથી કે ...હું યાકૂબનો ઈશ્વર છું. તમે આ પ્રત્યક્ષ અવતરણને પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરી શકો છો. ઈશ્વર, જેમણે મૂસાને કહ્યું કે તે ઇબ્રાહિમનો ઈશ્વર, ઈસ્હાકનો ઈશ્વર અને યાકૂબનો ઈશ્વર છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations અને /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આ નામાંકિત વિશેષણોને વિશેષણો તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: મુએલાંઓના ઈશ્વર નથી પણ જીવંત લોકોના ઈશ્વર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)
એક ફરોશી જે નિયમનો નિષ્ણાત હતો તેણે ઈસુને સૌથી મોટી આજ્ઞા કઈ છે તે વિશે મુશ્કેલ પ્રશ્ન પૂછી તેમને ફસાવાનો પ્રયન્ત કરે છે.
નિયમના નિષ્ણાત. આ એક ફરોશી છે, જે મૂસાના નિયમ વિશે કુશળતાથી સમજણ ધરાવે છે.
ઈસુ પુર્નનિયમમાંથી એક કલમનો ઉલ્લેખ સૌથી મોટી આજ્ઞા તરીકે કરે છે.
સંપૂર્ણપણે"" અથવા ખંતપૂર્વક અર્થ દર્શાવવા માટે આ ત્રણેય શબ્દસમૂહોને ઉપયોગ એકસાથે કરવામાં આવ્યો છે. અહીં હૃદય અને આત્મા વ્યક્તિના આંતરિકત્વના ઉપનામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)
અહીં મહાન અને પ્રથમ સમાન જ છે. તે શબ્દો વર્ણવે છે કે આ સૌથી મહત્વપૂર્ણ આજ્ઞા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)
ઈસુ લેવીઓના પુસ્તકમાંથી બીજી મોટી આજ્ઞા જણાવે છે.
અહીંયા પાડોશી એટલે કે નજીકના લોકો કરતા વધુ વિશેષ. ઈસુ કહે છે કે વ્યક્તિએ સર્વ લોકોને પ્રેમ કરવો.
અહીંયા શબ્દસમૂહ સંપૂર્ણ નિયમ અને પ્રબોધકો સઘળા શાસ્ત્રવચનોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: શાસ્ત્રમાં જે બધું લખવામાં આવ્યું છે અને મૂસા તથા પ્રબોધકોએ જે લખ્યું છે તે સર્વનો પાયો આ બે આજ્ઞાઓ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
ઈસુને ફસાવવાના પ્રયત્નોથી ફરોશીઓને અટકાવવા માટે ઈસુ ફરોશીઓને એક જટિલ પ્રશ્ન પૂછે છે.
અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. ઈસુ જ્યારે ધાર્મિક આગેવાનોને પ્રશ્ન પૂછે છે ત્યારે અહીં માથ્થી સુવાર્તાના નવા ભાગને શરૂ કરે છે.
અહીં બંનેમાં “પુત્ર”નો અર્થ “વંશજ”
ઈસુએ ગીતશાસ્ત્રમાંથી ટાંક્યું છે કે ખ્રિસ્ત દાઉદના દીકરા હોવા સાથે દાઉદના દિકરાથી પણ અતિ વિશેષ છે.
જે ગીતશાસ્ત્રનો ઉલ્લેખ ઈસુ હવે કરવાના છે તે વિશે ધાર્મિક આગેવાનો ગહન રીતે વિચારે તે માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તો મને કહો કે આત્મા વડે દાઉદ તેમને પ્રભુ કેમ કહે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
દાઉદ, જેને પવિત્ર આત્મા પ્રેરણા આપે છે. આનો અર્થ એ છે કે પવિત્ર આત્મા જે પ્રેરણા આપે છે તે દાઉદ બોલે છે.
અહીં “તેને/તેમને” તે ઈસુનો ઉલ્લેખ કરે છે કે તેઓ(ઈસુ) પણ દાઉદના વંશજ છે.
અહીં “પ્રભુ” એ ઈશ્વર પિતાનો ઉલ્લેખ છે.
અહીં ઈશ્વર ખ્રિસ્તને નિર્દેશ કરે છે. પણ, મારું દાઉદનો ઉલ્લેખ કરે છે. આનો અર્થ છે કે ખ્રિસ્ત દાઉદથી શ્રેષ્ઠ છે.
ઈશ્વરના જમણા હાથ"" પર બેસવું તે ઈશ્વર તરફથી મહાન સન્માન અને અધિકાર પ્રાપ્ત કરવાની પ્રતીકાત્મક ક્રિયા છે. વૈકલ્પિક ભાષાંતર: સન્માનના સ્થાને મારી પાસે બેસો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)
આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: તારા શત્રુઓ પર હું વિજય ન પામું ત્યાં સુધી અથવા "" તારા શત્રુઓને તારી સમક્ષ હું નમાવી દઉં નહીં ત્યાં સુધી"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
[માથ્થી 19: 1] (../19/01.md)માં શરૂ થયેલ વૃતાંતનો આ અંત છે, જે ઈસુની યહૂદીયામાંની સેવાઓ વિશે જણાવે છે.
ઘણા મુશ્કેલ પ્રશ્નો સાથે ઈસુને ફસાવવાનો પ્રયાસ કરતા ધાર્મિક આગેવાનો વિશેના વૃતાંતનું આ સમાપન છે.
ઈસુએ જે કહી રહ્યા છે તેના વિશે ધાર્મિક આગેવાનો ગહન રીતે વિચારે તે માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: દાઉદ તેમને 'પ્રભુ' કહે છે, તેથી ખ્રિસ્ત ફક્ત દાઉદના વંશજ કરતા પણ વિશેષ હોવા જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
દાઉદ ઈસુને પ્રભુ તરીકે ઓળખાવે છે, કેમ કે ઈસુ માત્ર દાઉદના વંશજ જ ન હતા, પરંતુ દાઉદ કરતાં પણ તેઓ(ઈસુ) સર્વોચ્ચ હતા.
અહીંયા શબ્દ એ લોકો શું કહે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તેમને કોઈ જવાબ આપવા અથવા તેમને જવાબ આપવા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
તે સૂચિત છે કે ત્યારબાદ કોઈએ પણ ઈસુને એવા કોઈ પ્રશ્નો પૂછવાની હિંમત કરી નહીં, જેનો હેતુ એમ હોય કે ઈસુ તે પ્રશ્નોનો જવાબ ખોટો આપે અને ધાર્મિક આગેવાનો તેમની ધરપકડ કરી શકે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)