જે કબરમાં ઈસુને દફનાવવામાં આવ્યા હતા (યોહાન 20:1) જેમાં શ્રીમંત યહૂદી પરિવારો તેમના મૂએલાઓને દફનાવતા હતા. તે એક ખડકમાં તૈયાર કરેલ ઑરડૉ હતો. તેની એક બાજુ સપાટ હતી જેની પર તેઓ શરીરને, તેલ અને અત્તર લગાવીને કપડામાં લપેટ્યા પછી મૂકતા. પછી તેઓ કબરની આગળ એક મોટો પથ્થર મૂકતા જેથી કોઈ અંદર જોઈ શકે નહિ કે પ્રવેશી શકે નહિ.
જો તમારી ભાષામાં શ્વાસ લેવો અને આત્મા માટે સમાન શબ્દનો ઉપયોગ થતો હોય તો, ખાતરી કરો કે વાચક સમજે કે ઈસુ શ્વાસ દ્વારા પ્રતીકાત્મક ક્રિયા કરી રહયા હતા, અને શિષ્યોએ જે મેળવ્યો તે ઈસુનો શ્વાસ નહિ પણ પવિત્ર આત્મા હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction અને /WA-Catalog/gu_tw?section=kt#holyspirit)
યોહાને ગ્રીક અક્ષરોનો ઉપયોગ શબ્દના અવાજને વર્ણવવા માટે કર્યો, અને પછી તેણે સમજાવ્યું કે તેનો અર્થ શિક્ષક થાય છે. તમારી ભાષાના અક્ષરોનો ઉપયોગ કરીને તમે પણ આવું જ કરો.
કોઈ જાણતું નથી કે ઈસુના પુનરુત્થાન પછી ઈસુનું શરીર કેવું હતું. તેમના શિષ્યો જાણતા હતા કે તે ઈસુ છે કારણ કે તેઓ તેમનો ચહેરો જોઈ શકતા હતા અને જ્યાં સૈનિકોએ તેના હાથ અને પગમાં ખીલા માર્યા હતા ત્યાં સ્પર્શ કરી શકતા હતા, પણ તે પણ નક્કર દિવાલો અને દરવાજામાંથી પસાર થઈ શકતા હતા. યુએલટી શું કહે છે તેના કરતા વધુ કહેવાનો પ્રયાસ ન કરવો તે શ્રેષ્ઠ છે.
માથ્થી, માર્ક, લૂક અને યોહાન સર્વએ ઊજળા વસ્ત્રો પહેરેલા દૂતો જેઓ સ્ત્રીઓ સાથે ઈસુની કબર પર હતા તેના વિષે લખ્યું છે. બે લેખકોએ તેમને પુરુષો કહ્યા, પરંતુ તે એટલા માટે કે દૂતો માનવ સ્વરૂપમાં હતા. બે લેખકોએ લગભગ બે દૂતો વિષે લખ્યું. બે લેખકોએ બે દૂતો વિશે લખ્યું પરંતુ અન્ય બે લેખકોમાંથી ફક્ત એક જ લેખકે લખ્યું. બધાજ ફકરાઓ એકસરખીજ વાત કહે છે એવું દર્શાવવાનો પ્રયત્ન કર્યા વિના આ પ્રત્યેક ફકરાઓ યુએલટીમાં દેખાય છે તેમજ અનુવાદ કરવું શ્રેષ્ઠ છે. (જુઓ: [માથ્થી 28:1-2] (../../mat/28/01.md)) અને [માર્ક 16:5] (../../mrk/16/05.md) અને લૂક 24:4 અને [યોહાન 20:12] (../../jhn/20/12.md)
ઈસુને દફનાવ્યા પછીના ત્રીજા દિવસે.
રવિવાર
તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: તેણે જોયું કે કોઈએ પથ્થર હટાવી દીધો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ વાક્ય તે જ રીતે દેખાય છે જે રીતે યોહાન પોતાને આખા પુસ્તકમાં દર્શાવે છે. અહીં પ્રેમ શબ્દ ભાઈ-ભાઈ વચ્ચેના પ્રેમને અથવા મિત્ર અથવા પરિવાર પ્રત્યેનો પ્રેમ છે.
મરિયમ માગ્દાલેણ વિચારે છે કે કોઈ પ્રભુનું શરીર ચોરી ગયું છે. વૈકલ્પિક અનુવાદ: કોઈ પ્રભુનું શરીર કબરમાંથી બહાર કાઢીને લઈ ગયું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
અહીં પોતાનું નામ દર્શાવવાને બદલે બીજા શિષ્ય તરીકે પોતાનો ઉલ્લેખ કરીને યોહાન દેખીતી રીતે પોતાની નમ્રતા દર્શાવે છે.
યોહાન સૂચવે છે કે આ શિષ્યો કબરે જતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""કબર તરફ દોડ્યા "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ દફનના કપડા હતા જેનો ઉપયોગ લોકોએ ઈસુના શરીરને લપેટવા માટે કર્યો હતો.
આ દફનના કપડા હતા જેનો ઉપયોગ લોકોએ ઈસુના શરીરને લપેટવા માટે કર્યો હતો.. તમે યોહાન 20: 5 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.
અહીં તેના માથા ઈસુના માથા નો ઉલ્લેખ કરે છે. તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: કાપડ કે જેનો ઉપયોગ કોઈએ ઈસુના માથા પર વીટાળ્યૉ હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: પરંતુ કોઈએ તેને વાળીને એક બાજુ મૂકી દીધું હતું, શણના કપડાથી અલગ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
અહીં પોતાનું નામ દર્શાવવાને બદલે બીજા શિષ્ય તરીકે પોતાનો ઉલ્લેખ કરીને યોહાન દેખીતી રીતે પોતાની નમ્રતા દર્શાવે છે.
જ્યારે તેણે જોયું કે કબર ખાલી છે, ત્યારે તેણે વિશ્વાસ કર્યો કે ઈસુ મૃત્યુમાંથી ઊઠયા છે. વૈકલ્પિક અનુવાદ: તેણે આ વસ્તુઓ જોઈ અને વિશ્વાસ કરવા લાગ્યોકે ઈસુ મૃત્યુમાંથી સજીવન થયા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
અહીં તેઓ શબ્દ એ શિષ્યોનો ઉલ્લેખ કરે છે જેઓ શાસ્ત્રને સમજી શક્યા નહિ જેમાં જણાવવામાં આવ્યુ હતું કે ઈસુ પુનરુત્થાન પામશે. વૈકલ્પિક અનુવાદ: ""શિષ્યો હજી પણ શાસ્ત્ર સમજી શક્યા નહિ "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ફરીથી સજીવન થવુ
મૃત્યુ પામેલા સર્વ લોકોમાંથી. આ અભિવ્યક્તિ સર્વ મૃત્યુ પામેલા લોકો જેઓ ભૂમિ નીચે(દટાયેલા)છે તેઓનું એક સાથે વર્ણન કરે છે.
શિષ્યો યરૂશાલેમમાં રહ્યા. વૈકલ્પિક અનુવાદ: તેઓ યરૂશાલેમમાં જ્યાં રહેતા હતા ત્યાં પાછા ગયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
દૂતોએ ઊજળા વસ્ત્રો પહેર્યા હતા. વૈકલ્પિક અનુવાદ: તેણે શ્વેત વસ્ત્રો પહેરેલા બે દૂતો જોયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
તેઓએ તેને પૂછ્યું
કારણ કે તેઓ મારા પ્રભુને લઈ ગયા છે
તેઓએ તેમને ક્યાં મૂક્યો છે તે હું જાણતી નથી
ઈસુએ તેને પૂછ્યું
અહીં તેને શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જો તમે ઈસુનું શરીર લઈ ગયા હો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
મને કહો કે તમે તેને ક્યાં મૂક્યો છે
મરિયમ મગ્દાલેણ ઈસુના શરીરને લઇને તેને ફરીથી દફનાવવા માંગે છે. વૈકલ્પિક અનુવાદ: હું શરીરને લઇ જઇશ અને ફરીથી તેમને દફનાવીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
રાબ્બોની"" શબ્દ નો અર્થ રાબ્બી અથવા અરામિકમાં ગુરુ થાય છે, જે ભાષા ઈસુ અને તેના શિષ્યો બોલતા હતા.
ઈસુ પોતાના શિષ્યોનો ઉલ્લેખ કરવા માટે ભાઈઓ શબ્દનો ઉપયોગ કર્યો.
ઈસુ મૃત્યુમાંથી સજીવન થયા અને પછી તેમણે આગાહી કરી કે તે સ્વર્ગમાં તેમના પિતા, જે ઈશ્વર છે તેમની પાસે પાછા જશે. વૈકલ્પિક અનુવાદ: હું મારા પિતા અને તમારા પિતા પાસે સ્વર્ગમાં પાછો જઇશ, જે મારા ઈશ્વર અને તમારા ઈશ્વર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈસુ અને ઈશ્વર તથા વિશ્વાસીઓ અને ઈશ્વર વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
મરિયમ માગ્દાલેણે શિષ્યો રહેતા હતા ત્યાં જઈને તેણે જે જોયું તથા સાંભળ્યું તે કહ્યું. વૈકલ્પિક અનુવાદ: મરિયમ માગ્દાલેણ શિષ્યો હતા ત્યાં ગઈ અને તેઓને કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
હવે સાંજ છે અને ઈસુ શિષ્યોની આગળ પ્રગટ થયા.
આ રવિવારનો ઉલ્લેખ કરે છે.
તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: શિષ્યોએ જ્યાં હતા ત્યાંના દ્વાર બંધ કરી દીધા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
અહીં યહૂદીઓ એ યહૂદી આગેવાનો માટેનું અલંકાર છે જેઓ કદાચ શિષ્યોની ધરપકડ કરે. વૈકલ્પિક અનુવાદ: કારણ કે તેઓને ડર હતો કે યહૂદી આગેવાનો તેમની ધરપકડ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ એક સામાન્ય અભિવાદન છે જેનો અર્થ છે કે ""ઈશ્વર તમને શાંતિ આપે.
ઈસુએ શિષ્યોને પોતાના ઘા બતાવ્યા. વૈકલ્પિક અનુવાદ: તેમણે તેઓને પોતાના હાથના અને કૂખના ઘા બતાવ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ એક સામાન્ય અભિવાદન છે જેનો અર્થ છે કે ""ઈશ્વર તમને શાંતિ આપે.
આ ઈશ્વર માટેનું મહત્વનું શીર્ષક છે. (જુઓ :/WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર તેમને માફ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
જો તમે બીજાના પાપોને માફ નહિ કરો તો
તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર તેમને માફ કરશે નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ એક પુરુષનું નામ છે જેનો અર્થ છે જોડિયા. તમે યોહાન 11:15 માં આ નામનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)
તેને"" શબ્દ થોમાનો ઉલ્લેખ કરે છે.
તમે આ બમણા નકારાત્મકનું હકારાત્મક રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: હું..જોઇને જ વિશ્વાસ કરીશ ... તેમની બાજુ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)
તેમનો"" શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે.
તેમનો"" શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે.
તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તેઓએ બારણા બંધ કર્યા ત્યારે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ એક સામાન્ય અભિવાદન છે જેનો અર્થ છે કે ""ઈશ્વર તમને શાંતિ આપે.
હવે પછીના શબ્દો “ વિશ્વાસ કર” પર ભાર મૂકવા માટે ઈસુએ બમણાં નકારાત્મક શબ્દો અવિશ્વાસી ન રહે નો ઉપયોગ કર્યો. "" જો તમારી ભાષા બમણી નકારાત્મકતાને મંજૂરી આપતી નથી અથવા વાચક સમજી શકે નહિ કે ઈસુ હવે પછીના શબ્દો પર ભાર મૂકે છે, તો તમે આ શબ્દોને અનુવાદ કર્યા વગર છોડી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" તારે માટે આ કરવું સૌથી અગત્યનું છે : તારે વિશ્વાસ કરવો જ જોઈએ"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)
અહીં વિશ્વાસ કરો નો અર્થ છે ઈસુ પર વિશ્વાસ કરવો. વૈકલ્પિક અનુવાદ: મારા પર વિશ્વાસ કર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
થોમા વિશ્વાસ કરે છે કે ઈસુ જીવંત છે કારણ કે તેણે તેને જોયો છે. વૈકલ્પિક અનુવાદ: "" તેં વિશ્વાસ કર્યો છે કે હું જીવિત છું"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આનો અર્થ છે કે ""ઈશ્વર તેઓને મહા શાંતિ આપે છે.
આનો અર્થ એ છે કે જેઓએ ઈસુને જોયા નથી. વૈકલ્પિક અનુવાદ: જેઓએ મને સજીવન થયેલો જોયો નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
વાર્તા તેના અંત ભાગમાં છે તેથી લેખક ઈસુએ કરેલા ઘણાં ચમત્કારો વિષે લખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-endofstory)
ચિન્હો"" શબ્દ એ ચમત્કારોનો ઉલ્લેખ કરે છે જે બતાવે છે કે ઈશ્વર સર્વશક્તિમાન છે જેનો આ જગત પર સંપૂર્ણ અધિકાર છે.
તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ઘણાં ચમત્કારો લેખકે આ પુસ્તકમાં લખ્યા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: પરંતુ લેખકે આ ચમત્કારો વિષે લખ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
અહીં જીવન એક ઉપનામ છે જેનો અર્થ છે કે ઈસુ જીવન આપે છે. વૈકલ્પિક અનુવાદ: ઈસુને લીધે જ તમને જીવન છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
આ આત્મિક જીવનનો ઉલ્લેખ કરે છે.