બાઈબલ વારંવાર અન્યાયી લોકો કે જેઓ ઈશ્વરને પસંદ છે તેવા કામો કરતા નથી જાણે કે તેઓ અંધકારની આસપાસ ચાલતા હોય તે વિષે કહે છે. તે પ્રકાશની વાત કરે છે જાણે કે તે પાપી લોકોને ન્યાયી થવા તેમજ તેઓ જે કરી રહ્યા છે તે ખોટુ છે તે સમજવાની અને ઈશ્વરને આધીન થવાની શરુઆત કરે છે.. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#righteous)
ઈસુએ લાજરસને ફરીથી જીવીત કર્યા પછી, યહૂદી આગેવાનોએ તેમને મારી નાખવાની કોશિશ કરી, તેથી તેમણે ગુપ્ત રીતે તે એક સ્થળેથી બીજે સ્થળે મૂસાફરી કરવાનું શરૂ કર્યું. હવે ફરોશીઓ જાણતા હતા કે તે કદાચ પાસ્ખાપર્વ માટે યરૂશાલેમ આવશે, કારણ કે ઈશ્વરે સર્વ યહૂદી માણસોને યરૂશાલેમમાં પાસ્ખા પર્વની ઉજવણી કરવાની આજ્ઞા આપી હતી, તેથી તેઓએ તેને પકડીને તેની હત્યા કરવાની યોજના બનાવી. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#passover)
મૂસાના નિયમ મુજ્બ યાજકોને પ્રાણીઓનું બલિદાન આપવાની આજ્ઞા આપવામાં આવી છે કે જેથી ઈશ્વર લોકોના પાપોને માફ કરે. પ્રમુખ યાજક કાયાફાએ કહ્યું, "" તમારા માટે એ સારુ છે કે આખી પ્રજાનો નાશ થાય તેના કરતાં આખી પ્રજાને સારુ એક માણસ મરે."" (યોહાન 10:50). તેણે આ કહ્યું કારણ કે તે તેના દેશ અને પ્રજા""ને (યોહાન 10:48) લાજરસને સજીવન કરનાર ઇશ્વર કરતાં વધુ પ્રેમ કરતો હતો તે ઇચ્છતો હતો કે ઈસુ મૃત્યુ પામે જેથી રોમનો મંદિર અને યરૂશાલેમનો નાશ ન કરે, પરંતુ ઈશ્વર ઇચ્છતા હતા કે ઈસુ મૃત્યુ પામે જેથી તે પોતાનાં સર્વ લોકોનાં પાપો માફ કરી શકે.
જ્યારે માર્થાએ કહ્યું, ""જો તમે તે અહીં હોત, મારો ભાઈ મૃત્યુ પામત નહિ, ""તે એક એવી પરિસ્થિતિ વિષે બોલી રહી હતી જે બની શકે, પણ બન્યું નહિ. ઈસુ આવ્યા નહિ , અને તેનો ભાઈ મૃત્યુ પામ્યો.
આ કલમો લાજરસની વાર્તા રજૂ કરે છે અને તેની તેમજ તેની બહેન મરિયમ વિષેની પૃષ્ઠભૂમિ આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants અને /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
યોહાન, માર્થાની બહેન મરિયમનો પરિચય કરાવતી વખતે, વાર્તામાં પછીથી શું થશે તે અંગેની માહિતી પણ રજૂ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
ઈસુને આવવાને કહ્યું
અહીં પ્રેમ એ ભાઈબંધીનો પ્રેમ, મિત્રો અથવા સંબંધીઓ વચ્ચેનો કુદરતી, માનવીય પ્રેમનો ઉલ્લેખ કરે છે.
ઈસુ સૂચવે છે કે તેને ખબર છે કે લાજરસ અને તેની માંદગીનું શું થશે. વૈકલ્પિક અનુવાદ: માંદગીનું અંતિમ પરિણામ મૃત્યુ નહિ હોય (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ શારીરિક મૃત્યુનો ઉલ્લેખ કરે છે.
ઈસુ સૂચવે છે કે મને પરિણામ શું આવશે તેની ખબર છે. વૈકલ્પિક અનુવાદ: "" ઇશ્વર પોતાના સામર્થ્ય વડે જે કામો મને કરવા દેશે તે દ્વારા લોકો જોઈ શકે કે ઈશ્વર કેટલા મહાન છે તે હેતુ સર"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
આ પૃષ્ઠભૂમિની માહિતી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
શિષ્યો ઈસુને યરૂશાલેમ જવા દેવા માંગતા નથી તેની પર ભાર આપવા આ નોંધ એ પ્રશ્નનારૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ગુરુજી, તમે ખરેખર ત્યાં પાછા જવા માંગો છો! છેલ્લી વાર જ્યારે તમે ત્યાં હતા ત્યારે યહૂદીઓએ તમને પથ્થરે મારવાનો પ્રયાસ કર્યો હતો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટે આ એક અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: યહૂદી આગેવાનો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
આ નોંધ ભાર ઉમેરવા માટે પ્રશ્નનારૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: તમે જાણો છો કે દિવસમાં બાર કલાક અજવાળું હોય છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
જે લોકો દિવસના અજવાળે ચાલે છે તેઓ સારી રીતે જોઈ શકે છે અને ઠોકર ખાતા નથી. અજવાળું એ સત્ય નું રૂપક છે. ઈસુએ સૂચવ્યું છે કે જે લોકો સત્ય પ્રમાણે જીવે છે તેઓ ઇશ્વરની ઇચ્છા મુજબના કામો સફળતાપૂર્વક કરી શકશે ""(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરવાની ચાલુ રાખે છે.
અહીં “રાત્રે” એ જે વ્યક્તિ ઈશ્વરના અજવાળા વિના ચાલે છે તેને દર્શાવે છે . (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “તે જોઈ શકતો નથી” અથવા “તેનામાં ઈશ્વરનું અજવાળું નથી”
અહીં ઊંઘી ગયો છે એ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે લાજરસ મૃત્યુ પામ્યો છે. જો તમારી પાસે તમારી ભાષામાં આ કહેવા ની રીત છે, તો તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
તેને ઊંઘમાંથી જગાડૉ"" શબ્દો એ રૂઢીપ્રયોગ છે. ઈસુ લાઝરસને સજીવણ કરવાની તેની યોજના જાહેર કરી રહ્યો છે. જો તમારી પાસે તમારી ભાષામાં આ માટેનો રૂઢીપ્રયોગ છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
કલમ 13 માં વાર્તા પંક્તિમાં વિરામ છે કારણ કે જ્યારે ઈસુએ કહ્યું હતું કે લાજરસ ઊંઘી ગયો છે તેનો અર્થ સમજવામાં શિષ્યોને ગેરસમજ થાય છે તે અંગે યોહાન નોંધ કરે છે . (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
શિષ્યો ઈસુની વાતનો ખોટો અર્થ કર્યો કે લાજરસ આરામ કરી રહ્યો છે અને સ્વસ્થ થઈ જશે.
તેથી ઈસુએ તેઓ સમજી શકે એ શબ્દોમાં તેઓને કહ્યુ.
ઈસુ શિષ્યો સાથે વાત કરે છે
તમારા લાભ માટે
હું ત્યાં હતો નહિ. તેથી તમે મારા પર વધુ વિશ્વાસ કરતા શીખશો.
તમે સક્રિય રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: જેને તેઓ દિદુમસ કહેતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ પુરુષનું નામ છે જેનો અર્થ “જોડિયા” થાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)
ઈસુ હવે બેથનિયામાં છે. આ કલમો ગોઠવણી વિષે અને ઈસુના આગમન પહેલાં જે બન્યું તે વિષેની પૃષ્ઠભૂમિ આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: તેને ખબર પડી કે લોકોએ ચાર દિવસ પહેલાં લાજરસને કબરમાં મૂક્યો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
લગભગ ત્રણ કિલોમીટર દૂર. એક “ રમતનુંમેદાન” 185 મીટરનું હોય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bdistance)
લાજરસ તેમનો નાનો ભાઈ હતો. વૈકલ્પિક અનુવાદ: તેમના નાના ભાઈ વિષે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
લાજરસ નાનો ભાઈ હતો. વૈકલ્પિક અનુવાદ: મારો નાનો ભાઈ હજુ જીવતો હોત (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
લાજરસ નાનો ભાઈ હતો. વૈકલ્પિક અનુવાદ: તમારો નાનો ભાઈ ફરીથી જીવંત થઈ જશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
તે ફરીથી જીવતો થશે
અહીં “મૃત્યુ” એ શારીરિક મૃત્યુનો ઉલ્લેખ કરે છે
અહીં “જીવતો” એ આત્મિક જીવનનો ઉલ્લેખ કરે છે.
જેઓ જીવે છે અને મારા પર વિશ્વાસ કરે છે તેઓ અનંતકાળ સુધી ઈશ્વરથી જુદા પડનાર નથી અથવા જેઓ જીવે છે અને મારા પર વિશ્વાસ કરે છે તેઓ ઈશ્વર સાથે સદાકાળ આત્મિક રીતે જીવતા રહેશે.
અહીં “મરશે”એ આત્મિક મૃત્યુનો ઉલ્લેખ કરે છે.
માર્થાએ ઈસુને કહ્યું
માર્થાએ વિશ્વાસ કર્યો કે ઈસુ એ પ્રભુ છે, ખ્રિસ્ત (મસીહા), ઈશ્વરના પુત્ર છે.
ઈસુ માટેનું આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
મરિયમ માર્થાની નાની બહેન છે. વૈકલ્પિક અનુવાદ: તે જઇને પોતાની નાની બહેન મરિયમને બોલાવી લાવી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ શીર્ષક ઈસુનો ઉલ્લેખ કરે છે.
તને આવવાનું કહે છે
અહીં યોહાન ઈસુના સ્થાનને લગતી પૃષ્ઠભૂમિની માહિતી આપવા માટે વાર્તામાં ટૂંકો વિરામ આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
ઇસુને માન આપવા મરિયમ નીચે નમી અથવા ઈસુના પગે પડી.
લાજરસ મરિયમનો નાનો ભાઈ હતો. તમે યોહાન 11:21 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: મારો નાનો ભાઈ હજી જીવતો હોત (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈસુના તીવ્ર નિસાસા અને સંભવતઃ ક્રોધને વ્યક્ત કરવા યોહાન આ શબ્દસમૂહોને જોડે છે જેના અર્થો સમાન છે. વૈકલ્પિક અનુવાદ: તે ખૂબ જ દિલગીર થયો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)
આ પૂછવાની હળવી રીત છે. તેને તમે ક્યાં દફનાવ્યો છે.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)
ઈસુ રડવા લાગ્યા અથવા “ઈસુએ રડવાનું શરુ કર્યું”
આ ભાઈ પ્રત્યેનો પ્રેમ, મનુષ્ય પ્રેમ, મિત્ર પ્રેમ અથવા કૌટુંબિક પ્રેમનો ઉલ્લેખ કરે છે.
ઈસુ પાસે લાજરસને મરવા ન દેવાની શક્તિ નહોતી એ વિશે યહૂદીઓના આશ્ચર્યને વ્યક્ત કરવા આ નોંધ પ્રશ્નનારૂપમાં દેખાય છે . વૈકલ્પિક અનુવાદ: તેમણે આંધળાને સાજો કર્યો તો આ વ્યક્તિને પણ સાજો કરી શક્યા હોત, જેથી તે મરણ પામ્યો હોત નહિ! અથવા ""કેમકે તે આને મરતા બચાવી શક્યો નહિ, કદાચિત તેણે ખરેખર અંધ જન્મેલા માણસને સાજો કર્યો નહિ હોય, એવુ તેણે કર્યુ એમ તેઓ કહેતા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: “આંખો સાજી કરી” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
લોકોએ લાજરસને ક્યાં દફનાવ્યો હતો તે કબરનું વર્ણન કરવા યોહાન વાર્તાને થોડા સમય માટે થોભાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
માર્થા અને મરિયમ લાજરસની મોટી બહેનો હતી. વૈકલ્પિક અનુવાદ: માર્થા, લાજરસની મોટી બહેન (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
હવે તો તે ગંધાતો હશે અથવા “શરીર પહેલાથી જ ગંધાય છે”
ઈશ્વર કંઈક અદભુત કરવા જઇ રહ્યાં છે તે મુદ્દા પર ભાર મૂકવા માટે આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: મેં તમને કહ્યું હતું કે જો તમે મારા પર વિશ્વાસ રાખશો તો તમે ઇશ્વરના અદભુત કામો જોઇ શકશો ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે ઉપર જોવું. વૈકલ્પિક અનુવાદ: ઈસુએ સ્વર્ગ તરફ આંખો ઊંચી કરીને જોયું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
ઈસુ સીધી જ પિતાને પ્રાર્થના કરે છે જેથી તેની આસપાસના અન્ય લોકો તેમની પ્રાર્થના સાંભળે. વૈકલ્પિક અનુવાદ: પિતા, હું તમારો આભાર માનું છું કે તમે મારું સાંભળ્યું છે અથવા પિતા, હું તમારો આભાર માનું છું કે તમે મારી પ્રાર્થના સાંભળી છે.
ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
હું ચાહું છું કે તેઓ વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે
ઈસુએ પ્રાર્થના કર્યા બાદ
તેને પોકાર કર્યો
તે સમયમાં દફનવિધિમાં શબને શણના કાપડની લાંબી પટ્ટીઓ સાથે લપેટવામાં આવતા હતા. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કોઈકે તેના હાથ અને પગની આસપાસ કાપડની પટ્ટીઓ વીંટાળેલી હતી. તેઓએ તેના મોં પર પણ રૂમાલ બાંધી દીધો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
“તેઓને” શબ્દ જે લોકો ત્યાં હતા અને જેઓએ આ ચમત્કાર જોય તેઓનો ઉલ્લેખ કરે છે.
આ કલમ અમને જણાવે છે કે ઈસુએ લાજરસને મરણમાંથી સજીવન કર્યા પછી શું થયું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
ઘણાં લોકોએ તેમને કહ્યું છે કે લાજરસ ફરી જીવંત છે, તેથી મુખ્ય યાજકો અને ફરોશીઓને યહૂદી સભાની માટે એકત્ર કર્યા.
પછીથી યાજકો મધ્યે આગેવાનોએ
લેખક આ શબ્દનો ઉપયોગ વાચકોને એ કહેવા માટે કરે છે કે આ કલમમાં શરૂ થતી ઘટનાઓ યોહાન 11:45-46 ની ઘટનાઓનું પરિણામ છે.
અહીં સૂચિત છે કે સભાના સભ્યો ઈસુ વિષે વાત કરી રહ્યાં છે. વૈકલ્પિક અનુવાદ: આપણે ઈસુ વિષે શું કરીશું? (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
યહૂદી આગેવાનો ભયભીત હતા કે લોકો ઈસુને પોતાનો રાજા બનાવવાનો પ્રયત્ન કરશે. વૈકલ્પિક અનુવાદ: દરેક જણ તેના પર વિશ્વાસ કરશે અને રોમ સામે બળવો કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ રોમન સૈન્ય માટેનો અલંકારક છે. વૈકલ્પિક અનુવાદ: રોમન સૈન્ય આવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
તેઓ મંદિર અને રાષ્ટ્ર બંનેનો નાશ કરશે
વાર્તામાં નવા પાત્રનો પરિચય કરાવવાની આ રીત છે. જો તમારી પાસે તમારી ભાષામાં આ કરવાની રીત છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)
આ એક અતિશયોક્તિ છે જે કાયાફા તેના સાંભળનારાઓનું અપમાન કરવા માટે વાપરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે બની રહ્યું છે તે તમે સમજતા નથી "" અથવા ""તમે એવી રીતે બોલો છો જાણે કે તમને કંઈ ખબર નથી “(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)
કાયાફા સૂચવે છે કે જો ઈસુને જીવવાની અને બળવો કરવાની મંજૂરી આપવામાં આવે તો રોમન સૈન્ય યહૂદી રાષ્ટ્રના તમામ લોકોને મારી નાખશે. અહીં પ્રજા શબ્દ એ એક અલંકાર છે જે તમામ યહૂદી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: રોમનો આપણા દેશના સર્વ લોકોને મારી નાખે તે કરતાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
કલમ 51 અને કલમ 52માં યોહાન સમજાવે છે કે કાયાફા ભવિષ્યવાણી કરી રહ્યો હતો પણ એ સમયે તે પોતે તેનાથી અજાણ હતો. આ પૃષ્ઠભૂમિ માહિતી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
પ્રજા "" શબ્દ એક અલંકાર છે અને ઇઝરાએલ પ્રજાના લોકોને સૂચવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
આ એક ગૂઢ બાબત છે. લોકો શબ્દ સંદર્ભ દ્વારા સૂચિત છે. વૈકલ્પિક અનુવાદ: "" ભેગા કરીને એક કરવામાં આવશે.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
આ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈસુમાં વિશ્વાસ દ્વારા ઈશ્વરના છે અને આત્મિક રીતે ઈશ્વરના બાળકો છે.
ઈસુ બેથનિયા છોડીને એફ્રાઇમ ગયો. પાસ્ખાપર્વ નજીક છે ત્યારે હવે ઘણાં યહૂદીઓ શું કરે છે તે વિષે કલમ 55 માં વાર્તા કહે છે.
અહીં યહૂદીઓ એ યહૂદી આગેવાનો માટેનો અલંકાર છે અને ઉઘાડી રીતે ચાલવું એ "" દરેકજણ જૉઈ શકે તેમ રહેવું"" નું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં સર્વ યહૂદીઓ તેને જોઈ શકે ત્યાં રહેવું "" અથવા ""તેનો વિરોધ કરનારા યહૂદી આગેવાનોમાં ઉઘાડી રીતે ફર્યો "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
શહેરની બહારનો ગ્રામ્ય વિસ્તાર જ્યાં થોડાક જ લોકો વસે છે
ઈસુ અને તેમના શિષ્યો થોડા સમય માટે એફ્રાઈમમાં રહ્યાં. વૈકલ્પિક અનુવાદ: ત્યાં તેઓ ટૂંકા ગાળા માટે તેમના શિષ્યો સાથે રહ્યાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઉપર ગયા"" વાક્ય અહીં વપરાય છે કારણ કે યરૂશાલેમ આસપાસના વિસ્તારો કરતા ઊંચાઈએ આવેલું છે.
કલમ 57 ની ઘટ્નાઓ કલમ 56 ની બિનાઓ બને તે પહેલાં બને છે. જો આ ક્રમ તમારા વાચકોને મૂંઝવણમાં મૂકે છે, તો તમે આ કલમને જોડી શકો છો અને કલમ 57 નું લખાણ કલમ 56 ના લખાણ પહેલાં મૂકી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-events)
“તેઓ” શબ્દ યહૂદી લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ બહાર ગામથી યરૂશાલેમ આવ્યા હતા.
આ અતિશયોક્તિવાળા પ્રશ્નો છે જે પ્રબળ શંકાને વ્યક્ત કરે છે કે ઈસુ પાસ્ખાપર્વમાં આવશે. બીજો પ્રશ્ન એ શબ્દલોપ છે જે ""શું તમને લાગે છે” શબ્દો છોડી દે છે.અહીં વક્તાઓ વિચારતા હતા કે શું ઈસુ ઉત્સવમાં આવશે કેમ કે તેમની ધરપકડ થવાનો ભય હતો. વૈકલ્પિક અનુવાદ: ઈસુ કદાચ પર્વમાં નહિ આવે. તેમને કદાચ ધરપકડની બીક લાગતી હશે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
આ પૃષ્ઠભૂમિ માહિતી છે જે સમજાવે છે કે શા માટે યહૂદી ઉપાસકો આશ્ચર્ય અનુભવતા હતા કે ઈસુ પર્વમાં આવશે કે નહિ. જો તમારી ભાષામાં પૃષ્ઠભૂમિ માહિતીને ચિહ્નિત કરવાની રીત છે, તો અહીં તેનો ઉપયોગ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)