વિશ્રામવારના દિવસે કાર્ય કરવું તે મૂસાના નિયમની વિરુદ્ધ હતું. ફરોશીઓ માનતા હતા કે વિશ્રામવારના દિવસે કોઈ બીમાર વ્યક્તિને સાજો કરવો તે કાર્ય હતું, તેથી જ્યારે ઈસુએ એક વ્યક્તિને વિશ્રામવારના દિવસે સાજો કર્યો ત્યારે તેઓએ કહ્યું કે તેમણે ખોટું કર્યુંછે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#lawofmoses)
લોકો આ પાપ કરે છે ત્યારે તેઓશુંકરે છે અથવા કયા શબ્દો બોલે છે તે વિશે કોઈપણ ખાતરીપૂર્વક જાણતું નથી. જો કે, તેઓ કદાચ પવિત્ર આત્મા અને તેમના કાર્યનું અપમાન કરે છે. લોકોને સમજાવવા કે તેઓ પાપી છે અને માફી પ્રાપ્ત કરવા તેમને ઈશ્વર જરૂર છે, તે પવિત્ર આત્માના કાર્યનો એક ભાગ છે. તેથી, જે કોઈ પાપ કરવાનું બંધ કરવાનો પ્રયાસ કરતો નથી તે ઘણું કરીને આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#blasphemy અને /WA-Catalog/gu_tw?section=kt#holyspirit)
નીચે બાર શિષ્યોની સૂચિ આપેલી છે:
માથ્થીમાં:
સિમોન (પિતર), આન્દ્રિયા,ઝબદીનો પુત્ર યાકૂબ, ઝબદીનો પુત્ર યોહાન, ફિલિપ, બર્થોલ્મી, થોમા, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, થદ્દી, સિમોન કનાની અને યહૂદાઇશ્કારિયોત.
માર્કમાં:
સિમોન (પિતર), આન્દ્રિયા, ઝબદીનો પુત્ર યાકૂબઅને ઝબદીનો પુત્ર યોહાન (તેઓની અટક તેણે બને-રગેસ પાડી, એટલે કે ગર્જનાના દીકરા), ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદ્દી, સિમોન કનાની અને યહૂદાઇશ્કારિયોત.
લૂકમાં
સિમોન (પિતર), આન્દ્રિયા, યાકૂબ અને યોહાન, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન (જે ઝેલોતસ કહેવાયો) અને યાકૂબનો દીકરો યહૂદા અને યહૂદાઇશ્કારિયોત.
થદ્દીકદાચ યાકૂબનો દીકરો યહૂદા,એ સમાન જ વ્યક્તિ છે.
મોટાભાગના લોકો તેમને જ “ભાઈ” અને “બહેન” કહે છે જેમના માતા પિતા એક જ હોય અને તેઓને તેમના જીવનોમાં સૌથી મહત્વપૂર્ણ લોકો માને છે. ઘણા લોકો જેઓના દાદા દાદી એક જ હોય તેમને “ભાઈ” અને “બહેન” કહે છે. આ અધ્યાયમાં ઈસુ કહે છે કે જેઓ ઈશ્વરને આધીન થાય છે તેઓ તેમના માટે સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#brother)
ઈસુ સભાસ્થાનમાં એક માણસને વિશ્રામવારના દિવસે સાજો કરે છે અને ફરોશીઓએ વિશ્રામવારના નિયમ સાથે જે કર્યું હતું તેના વિષે તેમને કેવું લાગે છે તે બતાવે છે. ફરોશીઓ અને હેરોદીઓએ ઈસુને મારી નાખવાની યોજના કરવાનું શરૂ કર્યું.
અપંગ હાથવાળો એક વ્યક્તિ
કેટલાક લોકો ઈસુને નજીકથી નિહાળતાહતાં કે શું તે સુકાઈ ગયેલા હાથવાળા માણસને સાજો કરશે કે નહીં
કેટલાક ફરોશીઓ. પાછળથી, માર્ક 3:6 માં, આ લોકો ફરોશીઓ તરીકે ઓળખાય છે.
જો ઈસુ તે દિવસે તે માણસને સાજો કરવાના હોત, તો ફરોશીઓ તેમના પર આરોપ મૂક્યો હોત કે વિશ્રામવારના દિવસે કામ કરીને નિયમનો ભંગ કર્યો. બીજું અનુવાદ: જેથી તેઓ તેના પર અનુચિત કામનું તહોમત મૂકી શકે અથવા જેથી તેઓ તેના પર નિયમ તોડવાનુંતહોમત મૂકી શકે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ ભીડની મધ્યે
ઈસુએ તેમને પડકારઆપવા આ કહ્યું. ઇસુ એવું ઇચ્છ્તા હતા કે તેઓ સ્વીકારેકે વિશ્રામવારના દિવસે લોકોને સાજા કરવા નિયમસર છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આ બે શબ્દસમૂહો અર્થમાં સમાન છે, સિવાય કે બીજો વધુ પડતો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)
શું તે નિયમસર છે"" તેમ ફરીથી પૂછવું તે મદદરુપ છે, કેમ કે આ જ પ્રશ્ન ઈસુ ફરીથી બીજી રીતે પૂછે છે. બીજું અનુવાદ: શું જીવબચાવવો કેમારી નાખવો કાયદેસરછે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
આ શારીરિક જીવનનો ઉલ્લેખ કરે છે અને તે વ્યક્તિ માટેનુંઉપનામછે. બીજું અનુવાદ: કોઈ વ્યક્તિનેમરતા અથવા કોઈવ્યક્તિનું જીવન (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
પણ તેઓએ તેમને પ્રત્યુતર આપવાનો ઇનકાર કર્યો
ઈસુએ ચોતરફ જોયું
ભારે દુ:ખિત હતા.
આ રૂપક વર્ણવે છે કે કેવી રીતે ફરોશીઓ સુકાઈ ગયેલા હાથવાળા માણસ પર કરુણા રાખવા તૈયાર ન હતા. બીજું અનુવાદ: કારણ કે તેઓ માણસ પર કરુણા રાખવા તૈયાર ન હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
તારો હાથ લાંબો કર
આને સક્રિય સ્વરૂપ સાથે કહી શકાયછે. બીજું અનુવાદ:ઈસુએ તેના હાથને સાજો કર્યો અથવા ઈસુએ તેનો હાથ પહેલાંજેવો હતો તેવો કર્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
યોજના બનાવવાનું શરૂ કર્યું
આ એક અનૌપચારિક રાજકીય પક્ષનું નામ છે જેણે હેરોદ અંતિપાસને ટેકો આપ્યો હતો.
તેઓ કેવીરીતે ઈસુને મારી શકે
લોકોની મોટી ભીડ ઈસુની પાછળ ગઈ,અને તેમણે ઘણા લોકોને સાજા કર્યા.
આ ગાલીલના સમુદ્રનો ઉલ્લેખ કરે છે.
આ તે ક્ષેત્ર છે, જે અગાઉ અદોમતરીકે ઓળખાતું હતું, જેયહૂદાપ્રાંતના દક્ષિણ ભાગને આવરી લેતું હતું.
આ ઈસુએ કરેલા ચમત્કારોનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""મહાન ચમત્કારો જે ઈસુકરી રહ્યા હતાં
જ્યાં ઈસુ હતા ત્યાં આવ્યા
ઇસુની આસપાસ લોકોની મોટી ભીડ હતી તેને લીધે તેમણેપોતાનાશિષ્યોને શું કરવાનું કહ્યું તેવિશેકલમ ૯કહે છે.કલમ ૧૦ કહે છે શા માટે આટલી મોટી ભીડ ઈસુની આસપાસ હતી. યુએસટીમુજ્બ, આ કલમોની માહિતી ઘટનાઓ જે ક્રમમાં થઈ તે ક્રમમાં રજૂ કરવા માટે ફરીથી નોંધી શકાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-events)
મોટી સંખ્યામાં લોકો ઈસુ તરફ આગળ આવી રહ્યા હતા, ત્યારે તેમને તેઓના દ્વારા કચડાઈજવાનો ભય હતો.તેઓ તેને ઇરાદાપૂર્વક કચડી નાખતા નહીં. તે એટલું જ હતું કે ત્યાં ઘણા લોકો હતાં.
આ જણાવે છે કે શા માટે ઘણા લોકો ઈસુની આસપાસ ઉમટી રહ્યા હતા કે જેથી તેમને એવું લાગ્યુંકે તેઓ તેમને કચડી નાખશે. બીજું અનુવાદ: ""કારણ કે ઈસુએ ઘણા લોકોને, દરેકને ... તેથીતેમને સ્પર્શ કરવા માટે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-connectingwords)
ઘણા"" શબ્દ મોટી સંખ્યામાં લોકોનો ઉલ્લેખ કરે છે જેઓનેઈસુએ અગાઉ સાજાપણું આપ્યું હતું. બીજું અનુવાદ:કારણ કે તેણે ઘણા લોકોને સાજા કર્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
તેઓએ આ કર્યું કારણ કે તેઓ વિશ્વાસ કર્યો કે ઈસુનો સ્પર્શ કરવાથી તેઓ સાજા થઈ શકશે. આ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકાય છે. બીજું અનુવાદ: સર્વ માંદા લોકો આતૂરતાથી તેને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતા આગળ આવવા લાગ્યા જેથી તેઓ સાજા થાય (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈસુને જોયા
અહીં તેઓ અશુદ્ધ આત્માઓનો ઉલ્લેખ કરે છે. આ તેઓ જ છે,જે લોકોને વળગ્યા હતા તેઓને કામો કરાવતા હતા.આ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: જે લોકોને તેઓ વળગ્યા હતા તેઓતેમની આગળ તેઓને બૂમ પડાવતા હતા અને પાડી નાખતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
અશુદ્ધ આત્માઓ ઈસુનેપ્રેમ કરતા હતા અથવા તેમની સ્તુતિ કરવા માંગતા હતા તેથી તેઓનાપગે પડ્યા નહીં. ઇસુથી ડરી ગયા તેથી તેઓ તેની આગળ નમી ગયા.
ઈસુની પાસે અશુદ્ધ આત્માઓ ઉપર અધિકાર છે કારણ કે તે ઈશ્વરનો પુત્ર છે.
આ ઈસુ માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે.(જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
ઈસુએ અશુદ્ધ આત્માઓને સખત આજ્ઞા આપી
તે કોણ હતા તે પ્રગટ કરવું નહીં
ઈસુ જેનેપોતાના પ્રેરિતો બનાવવા ઇચ્છતા તેમાણસોને પસંદ કર્યા
જેથી તેઓ તેમની સાથે રહે અને તે તેમને સંદેશ પ્રગટ કરવા મોકલે
લેખક બાર પ્રેરિતોનીયાદી બનાવવાનું શરૂ કરે છે. યાદીમાં પ્રથમ માણસ સિમોન છે.
તેઓની"" આ વાક્ય ઝબદીનો પુત્ર યાકૂબઅને તેના ભાઈ યોહાનબંનેનો ઉલ્લેખ કરે છે.
ઈસુએ તેમને આ કહ્યું કારણ કે તેઓ ગર્જના જેવા હતા. બીજું અનુવાદ: બને-રગેસ, જેનો અર્થ ગર્જના જેવા પુરુષો "" અથવા "" બને-રગેસ, જેનો અર્થ થાય છે ગર્જના કરનાર માણસો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)
આ એક માણસનું નામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)
કોણ ઈસુને દગો કરશે કોણ શબ્દયહૂદાઇશ્કારિયોતનો ઉલ્લેખ કરે છે.
પછી ઈસુ તે ઘરેગયા જ્યાં તે રહેતા હતાં.
રોટલી"" શબ્દ ખોરાકને રજૂ કરે છે. બીજું અનુવાદ: ઈસુ અને તેના શિષ્યો કંઈપણ ખાઈ શક્યા નહીં અથવા તેઓ કંઈપણ ખાઈ શક્યા નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
તેના પરિવારના સભ્યો ઘરે ગયા, જેથી તેઓ તેને પકડી શકે અને તેમની સાથે ઘરે જવા દબાણ કરી શકે.
તેઓ"" શબ્દના શક્ય અર્થો આ પ્રમાણે છે1) તેના સંબંધીઓ અથવા 2) ભીડના કેટલાક લોકો.
તે જે વર્તન કરે છે તેના વિશેતેઓકેવું વિચારે છે તેનું વર્ણન કરવા ઈસુનો પરિવાર આ રૂઢીપ્રયોગનો ઉપયોગ કરે છે. બીજું અનુવાદ: ઘેલો અથવા પાગલ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
બાલઝબૂલની શક્તિ દ્વારા, જે ભૂતોનો સરદાર છે, ઈસુભૂતોને કાઢે છે
ઈસુ શેતાન દ્વારા નિયંત્રિત છે તેમ વિચારવું કેમ લોકો માટે મૂર્ખતાભર્યુ છે તે ઈસુએ એક દ્રષ્ટાંત સાથે સમજાવ્યું(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)
ઈસુએ લોકોને પોતાની પાસે બોલાવ્યા.
શાસ્ત્રીઓને જવાબમાં ઈસુએ આ અલંકારિક પ્રશ્ન પૂછ્યો કે તેણે બાલઝબૂલ દ્વારા ભૂતોને કાઢી મૂક્યા. આ પ્રશ્ન નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: શેતાન શેતાનને કાઢી શકતો નથી! અથવા શેતાન તેના પોતાના દુષ્ટ આત્માની વિરુધ્ધ નથી જતો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
રાજ્ય"" શબ્દ જે લોકો રાજ્યમાં રહે છે તેમના માટેનુંઉપનામ છે.બીજું અનુવાદ: ""જો રાજ્યમાં રહેનારા લોકો એકબીજાની વિરુદ્ધ વિભાજિત થાય તો” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
આ વાક્ય એક ઉપનામ છે જેનો અર્થ થાય છે કે લોકો હવે એક થશે નહીં અને તેઓ પડી જશે. બીજું અનુવાદ: સહન કરી શકતા નથી અથવા પડી જશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-litotes)
ઘરમાં રહેતા લોકો માટે આ એક ઉપનામછે. બીજું અનુવાદ: કુટુંબ અથવા પરિવાર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
પોતે"" શબ્દ એક સ્વવાચક સર્વનામ છે જે શેતાનનો પાછો ઉલ્લેખ કરે છે, અને તે તેના દુષ્ટ આત્માઓ માટેનું એક ઉપનામપણ છે. બીજું અનુવાદ: જો શેતાન અને તેના દુષ્ટ આત્માઓ એકબીજા સામે લડતા હતા અથવા જો શેતાન અને તેના દુષ્ટ આત્માઓ એકબીજાની વિરુદ્ધ ઊભા થયા છે અને વિભાજિત થયા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rpronouns અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
આ એક રૂપક છે જેનો અર્થ છે કે તે પડી જશે અને સહન કરી શકશે નહીં. બીજું અનુવાદ: એક થવાનું બંધ થશે અથવા સહન કરી શકશે નહીં અને સમાપ્ત થઈ જશે અથવા પતન થશે અને સમાપ્ત થઈ જશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
વ્યક્તિની કિંમતી વસ્તુઓ અને સંપત્તિ ચોરી કરવી
આ સૂચવે છે કે પછીનુંજે નિવેદન છે તે ખાસ કરીને સાચું અને મહત્વપૂર્ણ છે.
જેનોજન્મ માણસદ્વારા થયો છે. આ અભિવ્યક્તિ લોકોની માનવતા પર ભાર મૂકવા માટે વપરાય છે. બીજું અનુવાદ:""લોકો
બોલવું
લોકો કહેતા હતાં
આ એક રૂઢીપ્રયોગછે જેનો અર્થ છે કે અશુદ્ધ આત્માનાક્બ્જામાં હોવું. બીજું અનુવાદ: અશુદ્ધ આત્માનાક્બ્જામાં છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
પછી ઈસુના મા અને ભાઈઓ આવ્યા
તેઓએ કોઈને અંદર કહેવા મોકલ્યો કે તેઓ બહાર છે અને તે તેમની પાસે બહાર આવે
તમારા માટે પૂછે છે
ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ લોકોને શીખવવા માટે કરે છે. બીજું અનુવાદ: હું તમને જણાવીશ કે ખરેખર મારી માઅને ભાઈઓ કોણ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
જેઓ કરે છે ... તેઓ છે
આ એક રૂપક છે જેનો અર્થ છે કે ઈસુના શિષ્યો ઈસુના આત્મિક કુટુંબના છે. તેમના શારીરિક કુટુંબ સાથે જેઓજોડાયેલા છે તેના કરતા આ વધુ મહત્વપૂર્ણ છે. બીજું અનુવાદ: તે વ્યક્તિ મારા માટે ભાઈ, બહેન અથવા મા સમાન છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)