યહૂદી આગેવાનોએ ઈસુને મારી નાખતા પહેલા રોમના હાકેમ પોન્તિયસ પિલાત પાસેથી પરવાનગી મેળવવી જરૂરી હતી. કેમ કે રોમનો કાયદો તેઓને ઈસુને મારી નાખવાની પરવાનગી આપતો ન હતો. પિલાત ઈસુને મુક્ત કરવા માંગતા હતા, પરંતુ તેઓ ખૂબ જ દુષ્ટ કેદી બરબ્બાસને મુક્ત કરાવવાની ઈચ્છા રાખતા હતા.
જે કબરમાં ઈસુને દફનાવવામાં આવ્યા હતાં (માથ્થી 27:60) તે કબર એ પ્રકારની કબર હતી જેમાં ધનવાન યહૂદી પરિવારો તેમના મૃતકોને દફનાવતા હતાં. તે ખડકમાં કોતરેલો એક ઓરડો હતો. તેલ અને સુગંધી પદાર્થ લગાડયા પછી મૃત શરીરને વસ્ત્રોમાં લપેટીને મૂકી શકે તે માટે તેમાં એક બાજુએ એક સપાટ જગ્યા હતી. ત્યારપછી તે કબરની આગળ એક મોટો ગોળ પથ્થર ગબડાવી દેતા જેથી કોઈ અંદર જોઈ શકે નહીં કે પ્રવેશ કરી શકે નહીં.
સૈનિકો, જય હો, યહૂદીઓના રાજાને!([માથ્થી 27:29] (../../mat/27/29.md)) ઈસુની મજાક કરવા માટે કહે છે. તેઓ માનતા નહોતા કે ઈસુ ખરેખર યહૂદીઓના રાજા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)
પિલાતની સમક્ષ ઈસુ પર અદાલતી કાર્યવાહીના વૃતાંતની શરૂઆત અહીં થાય છે.
અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી સુવાર્તાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.
યહૂદી આગેવાનો રોમન અધિકારીઓને ઈસુની હત્યા કરવા માટે સમજાવી રહ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ ઘટના યહૂદી ધાર્મિક આગેવાનોની સભા સમક્ષ ઈસુ પરની કાર્યવાહી પછી થાય છે, પરંતુ આપણે જાણતા નથી કે આ ઘટના પિલાત સમક્ષ ઈસુનું પરીક્ષણ થયા પહેલાં બની કે કેમ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-events)
ઈસુ પર અદાલતી કાર્યવાહીના વૃતાંતને લેખક અટકાવે છે જેથી યહૂદાએ પોતાને મારી નાખ્યો તેના વૃતાંતનું વર્ણન લેખક કરી શકે.
કોઈ નવી વાર્તાની શરૂઆત કરવાની રીત જો તમારી ભાષામાં છે તો તેનો ઉપયોગમાં તમે અહીં કરી શકો છો.
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: યહૂદી આગેવાનોએ ઈસુને દોષી ઠેરવ્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
મુખ્ય યાજકોએ ઈસુને પરસ્વાધીન કરવા યહૂદાને પૈસા આપ્યા હતા. જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી 26:15માં કેવી રીતે કર્યો છે.
આ રૂઢીપ્રયોગ છે જે નિર્દોષ વ્યક્તિના મૃત્યુનો નિર્દેશ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જે વ્યક્તિ મૃત્યુને યોગ્ય ન હોય (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
આ પ્રશ્ન દ્વારા યહૂદી આગેવાનો એ બાબત પર ભાર મૂકે છે કે યહૂદાએ જે કહ્યું તેની તેઓને પરવાહ હતી નહીં. વૈકલ્પિક ભાષાંતર: તે અમારી સમસ્યા નથી! અથવા તે તારી સમસ્યા છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તે મંદિરના આંગણામાં ચાંદીના સિક્કાઓ નાખીને ચાલ્યો ગયો અથવા 2) તે મંદિરના આંગણામાં ઊભો હતો, અને તેણે ચાંદીના સિક્કાઓ મંદિરમાં ફેંકી દીધા.
આપણો નિયમ આને ભંડારમાં મૂકવાની રજા આપતો નથી
ચાંદીના સિક્કાઓને મૂકવાની
આ સ્થળે તેઓ નાણાં મૂકતા હતા જે નાણાંમાંથી તેઓ મંદિર અને યાજકો માટે જરૂરી વસ્તુઓ ખરીદતા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ એવો થાય છે કે કોઈ વ્યક્તિની હત્યા કરવા પૈસા ચૂકવવામાં આવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""વ્યક્તિનું ખૂન કરવા માટે આપવામાં આવેલા પૈસા” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
આ એ ખેતર હતું જ્યાં યરૂશાલેમમાં મરણ પામેલા અજાણ્યા લોકોના મૃતદેહોને દફનાવામાં આવતા હતા.
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: લોકો તે ખેતરને રક્તનું ખેતર કહે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આનો અર્થ એ છે કે તે સમય જ્યારે માથ્થી આ પુસ્તક લખે છે.
લેખક જૂના કરારની ભવિષ્યવાણીની પરિપૂર્ણતા દર્શાવવા માટે જૂના કરારના શાસ્ત્ર વચનને ટાંકે છે.
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: આ યમિર્યા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઇઝરાએલીઓએ તેનું મૂલ્ય ઠરાવી આપ્યું છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ ઇઝરાએલના એ લોકોનો ઉલ્લેખ કરે છે જેઓએ ઈસુને મારી નાખવા માટે ચુકવણી કરી હતી. વૈકલ્પિક ભાષાંતર: ઇઝરાએલના કેટલાક લોકો અથવા ઇઝરાએલના આગેવાનો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
અહીં “મને” યર્મિયા પ્રબોધકનો ઉલ્લેખ કરે છે
પિલાતની સમક્ષ ઈસુ પરની કાયદાકીય કાર્યવાહીનો વૃતાંત, જે માથ્થી 27:2માં શરૂ થયો હતો તેને અહીંથી આગળ ધપાવવામાં આવે છે.
જો તમારી ભાષામાં મુખ્ય વાર્તામાં તફાવત દર્શાવવા વિરામ ચિહ્ન લગાવી પછી વાત જારી રાખવાની રીત હોય તો અહીં તેનો ઉપયોગ કરી શકો છો.
પિલાત
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આમ કહેવા દ્વારા, ઈસુએ સૂચિત કર્યું કે તેઓ યહૂદીઓના રાજા છે. વૈકલ્પિક ભાષાંતર: હા, તું જેમ કહે છે તેમ હું છું અથવા હા, જેમ તે કહ્યું તેમ છે અથવા 2) આમ કહેવા દ્વારા, ઈસુ કહી રહ્યા હતા કે તેઓ સ્વયં નહીં પરંતુ પિલાત જ ઈસુને યહૂદીઓના રાજા કહે છે. વૈકલ્પિક ભાષાંતર: તે પોતે જ તે કહ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પરંતુ જ્યારે મુખ્ય યાજકોએ અને વડીલોએ તેમના પર આરોપ મૂક્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
પિલાતે આ પ્રશ્ન પૂછ્યો કારણ કે તે આશ્ચર્ય પામે છે કે ઈસુ કેમ શાંત રહે છે. વૈકલ્પિક ભાષાંતર: મને આશ્ચર્ય થયું છે કે તમે આ લોકોનો જવાબ આપતા નથી કે જે તમારા પર જુઠા આરોપ લગાવે છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
એક શબ્દ પણ ના બોલ્યા; હાકેમ ખૂબ આશ્ચર્ય પામ્યા. આ કહેવાનો અર્થ એ છે કે ઈસુ સંપૂર્ણપણે શાંત રહ્યા.
અહીં જે શબ્દનો ઉપયોગ થયો છે તે મુખ્ય સુવાર્તામાં વિભાગ પાડવા ચિહ્નનો ઉપયોગ કરે છે તેથી માથ્થી વાંચકને શરુઆતની માહિતી સમજવા માટે મદદ કરે છે માથ્થી 27:17. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
આ પાસ્ખા પર્વનો ઉત્સવ છે.
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: બંદીવાનને જેને લોકો પસંદ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ત્યાં એક નામચીન બંદીવાન હતો
કંઈક દુષ્ટતા કરવામાં જાણીતો હતો
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ટોળું ભેગુ થયું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જેને કેટલાક લોકો ખ્રિસ્ત કહે છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
યહૂદી આગેવાનો ઈસુને પિલાતની પાસે લાવ્યા હતા. તેઓએ આમ કર્યુ હતું જેથી પિલાત ઈસુનો ન્યાય કરે.
પિલાત બેઠો હતો ત્યારે
ન્યાયાધીશની બેઠક પર બેઠો હતો. આ તે બેઠક છે જ્યાં બેસીને ન્યાયાધીશ નિર્ણય કરે છે.
સંદેશો મોકલ્યો
મને આજે તેને લીધે ઘણું દુઃખ થયું
અહીંયા “હવે” શબ્દનો ઉપયોગ કરીને મુખ્ય સુવાર્તામાં વિભાગ કરીને ચિહ્ન કરવામાં આવે છે. માથ્થી પૂર્વભૂમિકાની માહિતી આપી જણાવે છે કે લોકોએ કેમ બરબ્બાસને પસંદ કર્યો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""રોમન સિપાઈઓ દ્વારા ઈસુને મારી નંખાવે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
લોકોના ટોળાને પૂછ્યું
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ઈસુએ શું કર્યુ છે
લોકોના ટોળાએ બુમ પાડી
પિલાતે કહ્યું કે આ ન્યાયી ઈસુના રક્ત માટે હું જવાબદાર નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)
અહિયા “રક્ત” વ્યક્તિના મૃત્યુને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “મૃત્યુ” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
એ તમારી જવાબદારી છે
અહીંયા રક્ત એ વ્યક્તિના મૃત્યુ માટે ઉપનામ છે. વાક્ય અમને અને અમારા બાળકોના માથે એ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે જે થઈ રહ્યું છે તેની જવાબદારી તેઓ સ્વીકારે છે. વૈકલ્પિક ભાષાંતર: હા! તેનું રક્ત અમારા માથે અને અમારા વંશજોને માથે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
પિલાત લોકોને માટે બરબ્બાસને છોડી દે છે
તે સૂચવે છે કે ઈસુને વધસ્તંભે જડાવા માટે પિલાતે તેમને સિપાઈઓને સોંપ્યા. ઈસુને વધસ્તંભે જડવા સોંપી દેવા તે એક રૂપક છે જેનો અર્થ છે ઈસુને વધસ્તંભે જડી દેવા માટે તેના સિપાઈઓને હુકમ કરવો. વૈકલ્પિક ભાષાંતર: તેણે તેના સિપાઈઓને ઈસુને વધસ્તંભે જડવા સારું આદેશ આપ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
ઈસુને કોરડાથી મારે છે અથવા “ઈસુને કોરડા માર્યા”
આ માહિતી ઈસુનું વધસ્તંભ જડાવું અને તેમના મૃત્યુના વૃતાંતની શરૂઆત કરે છે.
સિપાઈઓનું ટોળું
તેમના વસ્ત્રો ઉતારીને
લાલ રંગનો ઝભ્ભો પહેરાવ્યો
કાંટાવાળી ડાળીઓથી બનાવેલો કાંટાનો તાજ અથવા ""એક મુગટ જેને કાંટાની ડાળીઓથી બનાવેલો હોય છે
રાજા જે રાજદંડ હાથમાં ધારણ કરે છે તેના પ્રતિનિધિત્વ રૂપે તેઓએ ઈસુને જમણા હાથમાં સોટી આપી. તેઓએ ઈસુની મજાક કરવા આમ કર્યું.
તેઓ ઈસુની મજાક કરવા આમ કહેતા હતા. તેઓ ઈસુને યહૂદીઓનો રાજા કહેતા હતા, પરંતુ તેઓ ખરેખર માનતા નહોતા કે ઈસુ રાજા છે. અને તેમ છતાં તેઓ જે કહેતા હતા તે સાચું હતું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)
અમે તમને માન આપીએ છીએ અથવા “તમે લાંબા સમય જીવિત રહો”
તેમના થૂંકનો ઉપયોગ કરીને, સિપાઈઓ ઈસુ પર થૂંકયા
આનો અર્થ ઈસુ અને સૈનિકો શહેરમાંથી બહાર આવ્યા. વૈકલ્પિક ભાષાંતર: તેઓ યરૂશાલેમથી બહાર આવ્યા ત્યારે(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
સિપાઈઓએ એક માણસને જોયો
સૈનિકોએ તેની સાથે બળજબરી પૂર્વક ઈસુનો વધસ્તંભ ઉચકાવ્યો
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: સ્થળ જેને લોકો ગલગથા કહે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પીવાને સરકો, તેમણે પિત્ત સાથે મિશ્ર કર્યો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
કડવો, પીળો પ્રવાહી જે શરીરમાં પાચન માટે વપરાય છે
આ એ વસ્ત્રો છે જે ઈસુએ પહેર્યા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
તેમને કેમ વધસ્તંભ પર જડી દેવામાં આવ્યા હતા તેનું લેખિત સ્પસ્ટીકરણ
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: સિપાઈઓએ ઈસુ સાથે બે ચોરોને વધસ્તંભે જડ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ઈસુની મશ્કરી કરવા તેઓએ આમ કર્યું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)
તેઓ માનતા ન હતા કે ઈસુ ઈશ્વરના દીકરા છે, તેથી તેઓ ઇચ્છે છે કે જો તે છે તો તેમ સાબિત કરે. વૈકલ્પિક ભાષાંતર: જો તમે ઈશ્વરનો દીકરા છો, તો તમે વધસ્તંભથી નીચે ઉતરી આવો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ખ્રિસ્ત માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર સાથેના તેમના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) યહૂદી આગેવાનો માનતા નહોતા કે ઈસુએ બીજાઓને બચાવ્યા હતા અથવા હવે તેઓ(ઈસુ) પોતાને બચાવી શકે છે, અથવા 2) તેઓ ઈસુ પર હસે છે કેમ કે તેઓ માને છે કે ઈસુએ બીજાઓને બચાવ્યા પરંતુ હવે તેઓ પોતાને બચાવી શકતા નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)
આગેવાનો ઈસુની મશ્કરી કરે છે. તેઓ તેમને ઇઝરાએલનો રાજા કહે છે, પરંતુ તેઓ ખરેખર માનતા નથી કે ઈસુ રાજા છે. વૈકલ્પિક ભાષાંતર: ઈસુ કહે છે કે તેઓ(ઈસુ) સ્વયં ઇઝરાએલના રાજા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)
યહૂદી આગેવાનો ઈસુની મશ્કરી કરવાનું ચાલુ રાખે છે.
અહીં અવતરણની અંદર અવતરણ છે. તેને પરોક્ષ અવતરણ તરીકે લખી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કેમ કે સ્વયં ઈસુએ કહ્યું કે તેઓ(ઈસુ) પોતે ઈશ્વરના દીકરા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotesinquotes અને /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)
ઈસુને માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર સાથેનો તેમનો સબંધ દર્શાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ચોરો કે જેઓને સિપાઈઓએ ઈસુ સાથે વધસ્તંભ પર જડ્યા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીંયા માથ્થી સુવાર્તાના નવા ભાગને કહે છે.
લગભગ બપોર પછી ... ત્રણ કલાક અથવા ""બપોરે લગભગ બાર વાગ્યાથી ... લગભગ બપોરના ત્રણ વાગ્યા સુધી
અંધકાર"" શબ્દ એ અમૂર્ત નામ છે. વૈકલ્પિક ભાષાંતર: તે સમગ્ર પ્રદેશ પર અંધકાર છવાઈ ગયો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)
ઈસુએ મોટેથી બુમ પાડી અથવા “ઈસુએ બુમ પાડી”
ઈસુએ પોતાની ભાષામાં બૂમ પાડી તેના આ શબ્દો છે. અનુવાદકો સામાન્ય રીતે આ શબ્દોને તેના મૂળસ્વરૂપમાં છોડી દે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-transliterate)
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) સિપાઈઓમાંના એક અથવા 2) તેઓમાંનો એક જે ત્યાં ઊભો હતો અને જોતો હતો.
આ એક સમુદ્રી પ્રાણી છે જેનો ઉછેર કરવામાં આવે છે અને જેનો ઉપયોગ પ્રવાહીને સમાવવા અને જાળવી રાખવા માટે થાય છે. પાછળથી પ્રવાહીને નીચોવી નાંખી બહાર કાઢી મૂકાય છે.
ઈસુને આપ્યું
જે વ્યક્તિને જીવન આપે છે તેનો ઉલ્લેખ અહીં આત્મા કરે છે. ઈસુ મૃત્યુ પામ્યા તેમ આ શબ્દસમૂહ દ્વારા કહેવાયું છે. વૈકલ્પિક ભાષાંતર: ઈસુએ તેમનો આત્મા ઈશ્વરના હાથ સોપી દીધો અને પ્રાણ છોડ્યો અથવા તેમણે અંતિમ શ્વાસ લીધો(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)
આ ઈસુના મરણ પછી બનતી ઘટનાઓનું વૃતાંત શરૂ કરે છે.
અહીં જોવું શબ્દ એ આવનારી આશ્ચર્યજનક માહિતી પર ધ્યાન આપવા માટે ચેતવણી આપે છે.
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: મંદિરનો પડદો ફાટીને બે ભાગ થઈ ગયા અથવા ઈશ્વરે મંદિરના પડદાને બે ભાગમાં ફાડી નાખ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે કબરો ખોલી નાખી અને મૃત્યુ પામેલા ઘણા ઈશ્વરપરાયણ લોકોના મૃતદેહોને જીવંત કર્યા” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
અહીંયા ઉઠાડવું એ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે કોઈક જે મૃત્યુ પામ્યું છે તે ફરી જીવંત થાય છે. આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઊંઘી ગયેલા ઘણા ધર્મી લોકોના મૃતદેહોમાં ઈશ્વર પાછું જીવન મૂકે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
મૃત્યુ વિશે કહેવાની આ એક વિનમ્ર રીત છે. વૈકલ્પિક ભાષાંતર: મૃત્યુ પામ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)
ઘટનાનો ક્રમ જેનું વર્ણન માથ્થી કરે છે (કલમ 52 માં ""કબરો ઉઘડી ગઈ” શબ્દોથી શરૂઆત કરીને) જે અસ્પષ્ટ છે. ઈસુના મૃત્યુ પછી ભૂકંપ થયો અને કબરો ઉઘડી ગઈ. 1) પવિત્ર લોકો જીવનમાં પાછા આવ્યા, અને ઈસુના જીવિત થયા પછી આ પવિત્ર લોકો યરૂશાલેમમાં પ્રવેશ્યા, જ્યાં ઘણા લોકોએ તેમને જોયા, અથવા 2) ઈસુ પાછા સજીવન થયા, અને પછી પવિત્ર લોકો જીવનમાં પાછા આવ્યા અને શહેરમાં પ્રવેશ્યા, જ્યાં ઘણા લોકોએ તેમને જોયા.
અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીંયા માથ્થી સુવાર્તાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.
જે લોકો ઈસુની સંભાળ રાખતા હતા. આ બીજા સિપાઈઓ છે જેઓ સુબેદાર સાથે ઈસુની કબર આગળ ચોકીપહેરો ભરી રહ્યા હતા. વૈકલ્પિક ભાષાંતર: તેની સાથેના બીજા સિપાઈઓ જેઓ ઈસુની સંભાળ રાખી રહ્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈસુ માટે આ એક મહત્ત્વનું શીર્ષક છે જે ઈશ્વર સાથેના તેમના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
યાકૂબ અને યોહાનની મા અથવા “ઝબદીની પત્ની”
ઈસુના દફનના વૃતાંતની અહીં શરૂઆત થાય છે.
આ ઇઝરાએલમાંના એક શહેરનું નામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પછી પિલાતે સિપાઈઓને ઈસુના શબને યૂસફને આપવાનો આદેશ આપ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
શણના, કિંમતી વસ્ત્ર
તે સૂચવે છે કે યૂસફ પાસે એવા કામદારો હતા કે જેઓ પથ્થરમાંથી કબરો બનાવતા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
મોટા ભાગે યૂસફ પાસે ત્યાં પથ્થરને ખસેડવા માટે અન્ય લોકો હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
કબરમાંથી બીજી બાજુ
આ તે દિવસ છે કે લોકોએ સાબ્બાથને માટે બધી તૈયારી કરી હોય
પિલાતને મળ્યો
જ્યારે ઈસુ, તે છેતરનાર, જીવિત હતા
આ અવતરણમાં અવતરણ છે. તે પરોક્ષ અવતરણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેમણે કહ્યું હતું કે ત્રણ દિવસ પછી તેઓ(ઈસુ) ફરી પાછા ઊઠશે. અથવા તેમણે કહ્યું હતું કે ત્રણ દિવસ પછી તેઓ(ઈસુ) ફરી પાછા ઊઠશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotesinquotes અને /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તમારા સિપાઈઓને કબરનો ચોકીપહેરો કરવા માટે આદેશ આપો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)
તેમના શિષ્યો કદાચ આવે અને તેમના દેહને ચોરી જાય
આ અવતરણની અંદર અવતરણ છે. તે પરોક્ષ અવતરણ તરીકે કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: તેના શિષ્યો કદાચ... લોકોને કહે કે ઈસુ મૂએલામાંથી ઉઠ્યા છે, અને (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotesinquotes અને /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)
જેઓ સર્વ મૃત્યુ પામ્યા છે તેઓમાંથી. આ અભિવ્યક્તિ સર્વ મૃત્યુ પામેલા લોકો જેઓ અધોલોકમાં છે તેઓને વર્ણવે છે. તેઓમાંથી ઉઠવું એટલે ફરીથી જીવિત થવું.
સમજાયેલી માહિતી સ્પષ્ટ રીતે જણાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: અને જો તેઓ લોકોને એમ કહીને છેતરે તો તે છેતરામણી અગાઉના કરતાં ભૂંડી હશે જ્યારે તેમણે એમ કહીને લોકોને છેતર્યા હતા કે તેઓ(ઈસુ) ખ્રિસ્ત છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
આ ચાર થી સોળ રોમના સિપાઈઓનો સમાવેશ કરે છે.
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તેઓએ કબરના મુખ પ્રદેશ તરફ એટલે કે પ્રવેશદ્વારની બંને બાજુએ પથ્થરની દિવાલ જોડી છે અથવા 2) તેઓએ પથ્થર અને દિવાલ વચ્ચે મહોર મારી છે.
સિપાઈઓને ત્યાં ઊભા રહેવાનુ કહ્યું કે જ્યાંથી લોકોને કબર સાથે ચેડાં કરતાં અટકાવી શકાય.