ઈસુના સમયના ઘણાં યહૂદીઓ વિશ્વાસ કરતા હતા કે જો કોઈ વ્યક્તિ અંધ અથવા બહેરો અથવા અપંગ હોય તો તેનું કારણ તેણે અથવા તેના માતાપિતા અથવા તેના પરિવારના કોઈએ પાપ કર્યું હશે. આ મૂસાના નિયમનું શિક્ષણ ન હતું. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sin અને /WA-Catalog/gu_tw?section=kt#lawofmoses)
ફરોશીઓએ વિચાર્યું કે ઈસુ કાદવ બનાવીને કામ કરે છે, અને તેથી વિશ્રામવારનું ઉલ્લંઘન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sabbath)
બાઈબલ વારંવાર અન્યાયી લોકો કે જેઓ ઈશ્વરને પસંદ છે તેવા કામો કરતા નથી જાણે કે તેઓ અંધકારની આસપાસ ચાલતા હોય તે વિષે કહે છે. તે પ્રકાશની વાત કરે છે જાણે કે તે પાપી લોકોને ન્યાયી થવાની તેમજ તેઓ જે કરી રહ્યા છે તે ખોટુ છે તે સમજવાની અને ઈશ્વરને આધીન થવાની શરુઆત કરે છે (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#righteous)
ઈસુ ફરોશીઓને અંધ કહે છે કારણ કે તેઓ જુએ છે કે ઈસુ અંધ લોકોને સાજા કરી શકે છે, પરંતુ તેઓ હજી પણ વિશ્વાસ કરતા નથી કે ઈશ્વરે તેને મોકલ્યો છે (યોહાન 9:39-40). (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
આ અધ્યાયમાં ઇસુ પોતાનો માણસના પુત્ર તરીકે ઉલ્લેખ કરે છે (યોહાન 9:35). તમારી ભાષા લોકોને પોતાના વિષે એ રીતે બોલવાની મંજૂરી આપતા ન હોય જાણે કે તેઓ કોઈ બીજા વિષે બોલતા હોય. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sonofman અને /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)
ઈસુ અને તેમના શિષ્યો સાથે ચાલતા જતા હતા ત્યારે તેઓને માર્ગમાં અંધ માણસ મળે છે.
આ શબ્દ દર્શાવે છે કે લેખક એક નવી ઘટનાનું વર્ણન કરવા જઈ રહ્યો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)
અહીં ઈસુ એ ઈસુ અને શિષ્યો માટેનો અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ઈસુ અને તેના શિષ્યો ત્યાંથી પસાર થયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
આ પ્રશ્ન પ્રાચીન યહૂદી માન્યતાને પ્રતિબિંબિત કરે છે કે પાપને કારણે જ બધી બીમારીઓ અને અન્ય વિકૃતિઓ થાય છે. રાબ્બીઓએ એ પણ શીખવ્યું છે કે બાળક કૂખમાં હોય ત્યારે પણ પાપ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""રાબ્બી, અમે જાણીએ છીએ કે પાપ માણસને આંધળો કરે છે. કોના પાપને લીધે આ માણસ આંધળો જનમ્યો?, એ માણસના પોતે પાપ કર્યું કે પછી તેના માતાપિતાએ ?” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
અહીં “આપણે” એ ઈસુ અને શિષ્યો બંનેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-inclusive)
અહીં દિવસ અને રાત રૂપકો છે. ઈસુ એ સમયની તુલના કરી રહ્યાં છે જ્યારે લોકો ઈશ્વરનું કાર્ય દિવસના સમયે કરી શકે છે, એવો સમય કે જ્યારે લોકો સામાન્ય રીતે કામ કરે છે, અને રાતના સમયે જ્યારે તેઓ ઈશ્વરનું કાર્ય કરી શકતા નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
અહીં જગત એ લોકો કે જેઓ જગતમાં રહે છે તે માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: આ જગતના લોકો મધ્યે રહેવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
અહીં અજવાળું ઈશ્વરના સત્ય પ્રગટીકરણ માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: જે સત્યને પ્રગટ કરે છે તે પ્રકાશ જેવો છે જેના દ્વારા લોકો અંધકારમાં શું છે તે જોઇ શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
ઈસુએ તેની આંગળીઓનો ઉપયોગ ધૂળ અને થૂંકને મિશ્રિત કરવા માટે કર્યો. વૈકલ્પિક અનુવાદ: અને તેની આંગળીનો ઉપયોગ કરીને ધૂળ અને થૂંકથી કાદવ બનાવ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
તમારે સ્પષ્ટતા કરવાની જરૂર પડી શકે છે કે ઈસુ ઇચ્છે છે કે તે તેની આંખોનો કાદવ કૂંડમાં ધોઈ નાખે અને તેણે તે કર્યું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
વાર્તા પંક્તિમાં અહીં એક ટૂંકૉ વિરામ જોવા મળે છે જેથી યોહાન તેના વાચકોને સમજાવી શકે કે શિલોઆહ નો અર્થ શું છે. વૈકલ્પિક અનુવાદ: ""જેનો અર્થ 'મોકલેલો' થાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
આ નોંધ લોકોના આશ્ચર્યને વ્યક્ત કરવા પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: "" જે બેસીને ભીખ માંગતો હતો તે છે !"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
અંધ માણસના પડોશીઓએ તેની સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું.
ત્યારે તારી આંખો કેવી રીતે ઊઘડી ગઇ? અથવા “હવે તું કેવી રીતે જોઈ શકે છે?”
તેમણે પોતાની આંગળીઓનો વડે મારી આંખો પર કાદવ ચોપડ્યો. જુઓ તમે યોહાન 9:6 માં સમાન વાક્યનું અનુવાદ કેવી રીતે કર્યું છે.
કલમ 14 પૂર્વભૂમિકા પૂરી પાડે છે કે ઈસુએ તેને ક્યારે સાજો કર્યો . (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
લોકોએ આગ્રહ કર્યો કે તે માણસ તેમની સાથે ફરોશીઓ પાસે જાય. તેઓ જવા માટે તેની સાથે જબરદસ્તી કરી નહોતી.
યહૂદીઓનો આરામનો દિવસ
તેથી ફરોશીઓએ પણ તેને પૂછ્યું
ત્યાં 18મી કલમમાં મુખ્ય વાર્તામાંથી એક વિરામ છે કારણ કે યોહાન યહૂદીઓના અવિશ્વાસ વિષેની પૃષ્ઠભૂમિ કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
આનો અર્થ એ કે ઈસુએ યહૂદીઓના વિશ્રામના દિવસે કોઈ કામ કરવું નહિ તે કાયદાનો ભંગ કર્યો .
ઈસુનો ચમત્કાર સાબિત કરે છે કે તે પાપી નથી તેના પર ભાર આપવા આ નોંધ પ્રશ્નનારૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: પાપી આવા ચિન્હો કરી શકતો નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
ચમત્કારનો આ બીજો શબ્દ છે. ચિહ્નો એ સાબિતી આપે છે કે ઈશ્વર સર્વશક્તિમાન છે જેને આખી સૃષ્ટિ પર સંપૂર્ણ અધિકાર છે.
હું માનું છું કે તે પ્રબોધક છે
અહીં યહૂદીઓ એ ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટેનો અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: પણ હજુ સુધી યહૂદી આગેવાનો વિશ્વાસ કરતા ન હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
તેઓ શબ્દ યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે.
તે પુખ્ત છે અથવા “તે હવે બાળક નથી ”
22 મી કલમમાં મુખ્ય વાર્તામાંથી વિરામ છે કારણ કે માણસના માતાપિતા યહૂદીઓથી ડરતા હતા તે વિશે યોહાન પૂર્વભૂમિકા પૂરી પાડે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
અહીં યહૂદીઓ એ ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટેનો અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: "" યહૂદી આગેવાનો તેઓને શું કરશે તેનાથી તેઓ બીતા હતા"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
જ્યારે પોતાને અથવા બીજાને નુકસાન પહોંચાડવાની ધમકી મળી હોય તે સમયે વ્યક્તિની લાગણીનો ઉલ્લેખ કરે છે.
ઈસુ તે જ ખ્રિસ્ત છે એવું કબૂલશે
અહીં સભાસ્થાનમાંથી કાઢી મૂકવામાં આવશે હવેથી સભાસ્થાનમાં જવા દેવામાં આવશે નહિ અને હવેથી સભાસ્થાનમાં આવનારા લોકોના સમૂહથી દૂર કરવામાં આવશે તે માટેનું એક રૂપક છે,. વૈકલ્પિક અનુવાદ: તેને સભાસ્થાનમાં જવા દેવામાં આવશે નહિ અથવા તે હવે સભાસ્થાનનો સભ્ય નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
તે પુખ્ત ઉમરનો છે અથવા તે હવે બાળક નથી. તમે યોહાન 9:21 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.
અહીં “તેઓ” યહૂદીઓનો ઉલ્લેખ કરે છે (યોહાન 9:18)
આ રૂઢીપ્રયોગ છે જેનો ઉપયોગ લોકો શપથ લેતી વખતે કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" ખા દેવના સમ, સાચુ બોલ"" અથવા ઈશ્વર સમક્ષ સત્ય બોલ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
આ ઈસુનો ઉલ્લેખ કરે છે
અહીં અંધ વ્યક્તિનો ઉલ્લેખ થયો છે
યહૂદીઓ અંધ વ્યક્તિ સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે.
આ નોંધ એ માણસના આશ્ચર્યને વ્યક્ત કરવા પ્રશ્નના રૂપમાં દેખાય છે કે યહૂદી આગેવાનોએ તેને શું થયું તે ફરીથી કહેવા કહ્યું. વૈકલ્પિક અનુવાદ: "" મારી સાથે જે થયું તે તમે ફરીથી સાંભળવા માંગો છો તેથી મને આશ્ચર્ય થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આ નોંધ માણસના નિવેદનમાં કટાક્ષ ઉમેરવા પ્રશ્નના રૂપમાં દેખાય છે. તે જાણે છે કે યહૂદી આગેવાનો ઈસુને અનુસરવા માંગતા નથી. અહીં તે તેમની મજાક ઉડાવે છે. વૈકલ્પિક અનુવાદ: એવું લાગે છે કે તમે પણ તેના શિષ્યો થવા માંગો છો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)
તું ઈસુનો શિષ્ય છે!
અમે"" સર્વનામ વિશિષ્ટ છે. યહૂદી આગેવાનો ફક્ત પોતાના વિશે જ કહી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: પરંતુ અમે મૂસાને અનુસરીએ છીએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclusive)
અમે જાણીએ છીએ કે ઈશ્વરે મૂસા સાથે વાત કરી હતી
અહીં યહૂદી આગેવાનો ઈસુનો ઉલ્લેખ કરી રહ્યાં છે. તેઓ સૂચવે છે કે શિષ્યો થવા માટે તેડુ આપવાનો તેની પાસે કોઈ અધિકાર નથી. વૈકલ્પિક અનુવાદ: "" અમે જાણતા નથી કે તે ક્યાંનો છે અથવા કોણે તેને અધિકાર આપ્યો છે"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
યહૂદી આગેવાનો જાણે છે કે ઈસુ પાસે સાજા કરવાનું પરાક્રમ છે છતાંપણ તેઓ તેના અધિકાર પર સવાલ કરે છે તેથી તે માણસ આશ્ચર્ય પામે છે : કે તમે જાણતા નથી કે કોણે તેને અધિકાર આપ્યો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
પાપીઓની પ્રાર્થનાના ઉત્તર આપતા નથી ... ઈશ્વર તેમની પ્રાર્થનાનો જવાબ આપે છે
જે માણસ પહેલા અંધ હતો તે યહૂદીઓ સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.
આ નિષ્ક્રીય નિવેદન છે. તમે તેને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" કોઈએ કદી સાંભળ્યું નથી કે જન્મથી અંધ માણસને કોઇએ સાજો કર્યો હોય.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ વાક્યમાં બમણી નકારાત્મકતાની રીતનો ઉપયોગ કરેલ છે. ઈશ્વર તરફથી આવેલો માણસ જ આવું કંઇક કરી શકે છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)
ભાર દર્શાવવા માટે આ નોંધ પ્રશ્નનારૂપમાં દેખાય છે. તે પણ સૂચવે છે કે તે માણસ તેના માતાપિતાના પાપોને કારણે અંધ જ્ન્મયૉ હતો. વૈકલ્પિક અનુવાદ: "" તું તારા માતાપિતાના પાપોના લીધે જન્મયો છે. તું અમને બોધ કરવાને લાયક નથી!"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
તેઓએ તેને સભાસ્થાનની બહાર કાઢી મુક્યો
ઈસુએ જેને સાજો કર્યો હતો તેને શૉધી કાઢ્યો (યોહાન 9:1-7) અને તેની સાથે તેમજ લોકો સાથે વાત કરવા લાગ્યો.
તે ઈશ્વરના પુત્ર છે તેવો વિશ્વાસ કરવો, તેમની પર તારણહાર તરીકે ભરોસો કરવો, અને તેમને મહિમા મળે તેમ જીવવું તેનો અર્થ ઈસુમાં વિશ્વાસ કરવો થાય.
અહીં વાચકે એ સમજવાની જરૂર છે કે ઈસુ એવી રીતે બોલતા હતા જાણે કે માણસનો પુત્ર બીજી વ્યક્તિ હોય. જે માણસ અંધ જન્મયૉ હતો તેને ખ્યાલ ન હતો કે ઈસુ “માણસના પુત્ર” ની વાત કહેતા હતા ત્યારે તે પોતાના વિશે બોલતા હતા. તમારે એ પ્રમાણે અનુવાદ કરવું જોઈએ કે 37 મીકલમ સુધી તે માણસને ખબર જ નહોતી કે ઇસુ એજ માણસના પુત્ર છે.
જગત"" એ જગતમાં રહેનારા લોકો માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: આ જગતના લોકો મધ્યે રહેવા માટે આવ્યો છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
અહીં દેખવું-જોવું "" અને આંધળા રૂપકો છે. ઈસુ એવા લોકો વચ્ચે ભેદ પાડે છે જેઓ આત્મિક રીતે અંધ અને શારીરિક રીતે અંધ છે. વૈકલ્પિક અનુવાદ: "" માટે જેઓ આત્મિક રીતે અંધ છે, પણ જે ઈશ્વરને જોવા માંગે છે, તેઓ તેને જોઈ શકે છે, અને જેઓ પહેલેથી ખોટુ વિચારે છે કે તેઓ ઈશ્વરને જોઈ શકે છે તેઑ આંધળા જ રહેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
શું તમે માનો છો કે આપણે આત્મિક રીતે અંધ છીએ?
અહીં અંધત્વ એ ઈશ્વરનું સત્ય ન જાણતા હોય તે માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""જો તમે ઈશ્વરનું સત્ય જાણવા માંગતા હો, તો તમે દૃષ્ટિ પ્રાપ્ત કરી શકશો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
અહીં જોવું એ ઈશ્વરના સત્યને જાણવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: "" પહેલેથી તમારી માન્યતા જ ખોટી છે કે તમે ઈશ્વરના સત્યને જાણૉ જ છો, તેથી તમે અંધ જ રહેશો"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)