યોહાન: 4:4-38 એક વાર્તા રચે છે જેનુ કેંદ્ર ઈસુનું શિક્ષણ જે જીવતું પાણી છે અને જે કોઇ તેમનામાં વિશ્વાસ કરે છે તે સર્વને અનંતજીવન આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#believe)
યહૂદીઓ સમરૂનમાંથી પસાર થવાનું ટાળતા હતા કારણ કે સમરૂનીઓ અધર્મી લોકોના વંશજ હતા. તેથી ઈસુએ એવુ કરવુ હતુ જે મોટાભાગના યહૂદીઓ કરતા ન હતા. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#godly અને /WA-Catalog/gu_tw?section=names#kingdomofisrael)
ઈસુએ આ શબ્દોનો ઉપયોગ તે સમય વિષેની ભવિષ્યવાણીને રજૂ કરવા માટે કર્યો કે જે સાઠ મિનિટથી ટૂંકી અથવા લાંબી હોઈ શકે છે. વેળા જેમાં સત્યથી ભજનારા લોકો આત્માથી અને સત્યથી ભક્તિ કરશે તે સાઠ મિનીટથી વધારે હોઈ શકે છે.
ઈસુના જીવનકાળના ઘણાં સમય અગાઉ, સમરૂનીઓએ મૂસાના નિયમનો ભંગ કરી તેમના પ્રદેશમાં ભ્રમણામાં નાખનાર મંદિર બનાવ્યા હતા (યોહાન 4:20). ઈસુએ સ્ત્રીને સમજાવ્યું કે લોકો ક્યાં આરાધના કરે છે તે મહત્વનું નથી (યોહાન: 4:21-24).
કાપણી કે જ્યારે લોકો તેમણે જે રોપ્યુ છે તેનો પાક લેવા જાય છે જેથી તેઓ તેને પોતાના ઘરે લાવીને તેને ખાઇ શકે. ઈસુએ આ રૂપક નો ઉપયોગ તેના શિષ્યોને એવુ શિક્ષણ આપવા માટે કર્યો કે તેઓએ જઈને બીજા લોકોને ઈસુ વિષે કહેવાની જરુર છે જેથી તે લોકો ઈશ્વરના રાજ્યના ભાગીદાર બની શકે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#faith)
શક્યત યોહાને આ વાર્તા સમરૂની સ્ત્રી, જેણે વિશ્વાસ કર્યો અને યહૂદીઓ જેમણે વિશ્વાસ કર્યો નહિ અને પાછળથી ઈસુને મારી નાખ્યા તે બંને વચ્ચેનો ભેદ બતાવવા માટે આ વાર્તા કહી હતી. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#believe)
જે લોકો ખરેખર ઈશ્વરને જાણે છે અને તેમને ભજીને આનંદ માણે છે અને તે જે છે તેને પ્રેમ કરે છે તે લોકો ખરેખર તેમને પ્રસન્ન કરે છે. તેઓ ક્યાં ભક્તિ કરે છે તે મહત્વનું નથી.
યોહાન:4:16 આવનાર ઘટનાની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે, ઈસુનો સમરૂની સ્ત્રી સાથેનો વાર્તાલાપ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
લાંબુ વાક્ય અહીં શરૂ થાય છે.
હવે ઈસુ યોહાન કરતાં વધારે શિષ્યો બનાવતા અને બાપ્તિસ્મા આપતા હતા. જ્યારે તેમણે જાણ્યું કે તે જે કરી રહ્યા છે તે ફરોશીઓએ સાંભળ્યું છે.
હવે"" શબ્દનો ઉપયોગ મુખ્ય ઘટનામાં વિરામ દર્શાવવા માટે થયો છે. અહીં યોહાન ઘટનાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.
સ્વવાચક સર્વનામ પોતે ભાર વધારે છે કે તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા, નહિ કે ઇસુ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rpronouns)
તમારે આખા વાક્યને ફરીથી ગોઠવવાની જરૂર પડી શકે છે જેની શરુઆત કલમ 1 મુજ્બ હવે જ્યારે ઈસુ શબ્દોથી થાય છે. હવે ઈસુ યોહાન કરતા વધારે લોકોને શિષ્યો બનાવતા અને બપ્તિસ્મા આપતા (ખરેખર ઈસુ નહિ પણ તેમના શિષ્યો બાપ્તિસ્માં આપતા હતા). ફરોશીઓએ જાણ્યું કે ઈસુ આ સર્વ કરી રહ્યાં છે. જ્યારે ઈસુને ખબર પડી કે ફરોશીઓને આ બાબતની જાણ થઈ છે, ત્યારે તે યહૂદિયા છોડીને પાછા ગાલીલ ચાલ્યા ગયા
આ એક નમ્ર વિનંતી છે, આદેશ નહિ.
ઈસુએ પોતાની માટે તેમના શિષ્યોને કૂવામાંથી પાણી કાઢવાનું કહ્યું નહિ કારણ કે તેઓ જતા રહ્યા હતા.
“તેમને” શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે.
ઈસુએ સમરૂની સ્ત્રી પાસે પીવાનું પાણી માગ્યું તેથી તે આશ્ચર્ય પામી તેને દર્શાવવા માટે આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: મારા માનવામાં નથી આવતું, કે તમે યહૂદી થઈને સમરૂની પાસે પીવાને પાણી કેમ માગો છો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
ની સાથે વ્યવહાર રાખતા નથી
ઈસુ જીવંત પાણી ના રૂપકનો ઉપયોગ પવિત્ર આત્માનો ઉલ્લેખ કરવા માટે કરે છે જે વ્યક્તિમાં પરિવર્તન લાવે છે અને નવુ જીવન આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
આ નોંધ ભાર ઉમેરવા માટે પ્રશ્નના રૂપમાં વપરાયેલ છે. વૈકલ્પિક અનુવાદ: તમે અમારા પૂર્વજ યાકૂબ કરતા મોટા નથી ... ઢોર! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
અમારા પૂર્વજ યાકૂબ
એમાંથી આવ્યુ તે પાણી પીધુ
ફરીથી પાણી પીવાની જરૂર પડશે
અહીં ઝરો શબ્દ જીવન આપનાર પાણી માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીના ઝરા સમાન થશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
અહીં “જીવન” એ “આત્મિક જીવન” ને દર્શાવે છે જે માત્ર ઈશ્વર જ આપી શકે છે.
આ સંદર્ભમાં, સમરૂની સ્ત્રી ઈસુને પ્રભુ તરીકે સંબોધન કરે છે, જે આદર અથવા નમ્રતાનો ઉલ્લેખ કરે છે.
પાણી આપ અથવા એક વાસણ અને દોરડાનો ઉપયોગ કરી “કૂવામાંથી પાણી ખેંચો
કલમ 17 માં ઈસુ આ શબ્દો પોતાના શબ્દો પર ભાર મૂકવા માટે કહે છે તુ ખરું કહે છે, ‘મારે કોઈ પતિ નથી’. તે એવું ઇચ્છે છે કે તે સ્ત્રી જાણે કે તે જે સત્ય રજૂ કરી રહી છે તેની ઇસુને ખબર છે.
આ સંદર્ભમાં સમરૂની સ્ત્રી ઈસુને પ્રભુ તરીકે સંબોધન કરે છે, જે આદર અથવા નમ્રતાનો ઉલ્લેખ કરે છે.
હું સમજી શકુ છું કે તમે પ્રબોધક છો
અમારા પૂર્વજો અથવા “અમારા પિતૃઓ”
કોઈના પર વિશ્વાસ કરવો એનો અર્થ એમ થાય કે વ્યક્તિએ જે કહ્યું તે સત્ય છે એમ સ્વીકારવુ.
પાપ(મય જીવન)થી અનંત તારણ ઈશ્વર પિતા પાસેથી આવે છે, જે યહોવાહ છે, યહૂદીઓના ઈશ્વર.
ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
ઈસુનો કહેવાનો અર્થ એ છે કે ઈશ્વરે પોતાને અને તેમની આજ્ઞાઓ યહૂદીઓ સમક્ષ જાહેર કર્યા, સમરૂનીઓને નહિ. શાસ્ત્ર દ્વારા સમરૂનીઓ કરતાં યહૂદીઓ વધુ સારી રીતે જાણે છે કે ઈશ્વર કોણ છે.
આનો અર્થ એ છે કે ઈશ્વરે યહૂદીઓને તેમના વિશેષ લોક તરીકે પસંદ કર્યા કે જે બીજા સર્વ લોકોને તેમના(ઇશ્વર) તરફથી થતા તારણ વિષે જણાવશે. તેનો અર્થ એ નથી કે યહૂદી લોકો બીજાઓને તેમના પાપોથી બચાવશે. વૈકલ્પિક અનુવાદ: ""માટે યહૂદીઓને કારણે સર્વ લોકો ઈશ્વરના તારણ વિષે જાણશે
પાપ(મય જીવન)થી અનંત તારણ ઈશ્વર પિતા પાસેથી આવે છે, જે યહોવાહ છે, યહૂદીઓના ઈશ્વર.
ઈસુ સમરૂની સ્ત્રી સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે.
તેમ છતાં, સત્યથી ભજનારાઓને માટે આ યોગ્ય સમય છે
આ ઈશ્વરને માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
શક્ય અર્થો આ પ્રમાણે છે આત્મા અહીં 1) આંતરિક વ્યક્તિ, મન અને હૃદય, વ્યક્તિ શું વિચારે છે અને જેને પ્રેમ કરે છે તે અને ક્યાં ભક્તિ કરવા જાય છે અને કયા વિધિઓ પાળે છે તે ભિન્ન છે, અથવા 2) પવિત્ર આત્મા. વૈકલ્પિક અનુવાદ: આત્માથી અને સત્યતાથી અથવા ""આત્માની સહાયથી અને સત્યમાં
ઈશ્વર વિષે શું સત્ય તે યોગ્ય રીતે વિચારવુ
આ બંને શબ્દોનો અર્થ “ઈશ્વરના વચન મુજબનો રાજા”
બધું કહી બતાવશે"" શબ્દો સૂચવે છે કે તે બધું લોકોએ જાણવાની જરૂર છે. વૈકલ્પિક અનુવાદ: આપણે જે જાણવાની જરૂર છે તે બધું તે કહી બતાવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
જયારે ઈસુ આ કહી રહ્યા હતા, ત્યારે તેમના શિષ્યો નગરમાંથી પાછા આવે છે
અજાણી સ્ત્રી સાથે વાત કરવી એ યહૂદી માટે ખૂબ જ અસામાન્ય હતું, અને ખાસ કરીને જો તે સ્ત્રી સમરૂની સ્ત્રી હોય.
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) શિષ્યોએ ઈસુને બંને પ્રશ્નો પૂછ્યા કે 2) ""કોઈએ સ્ત્રીને પૂછ્યું નહિ, 'શું ... જોઈએ છે?' અથવા ઈસુને પૂછ્યું, 'કેમ ... તેણીની?'
ઈસુ તેના વિષે કેટલું બધું જાણે છે તેથી પ્રભાવિત થઈ ગઈ છે તે બતાવવા માટે સમરૂની સ્ત્રી અતિશયોક્તિ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આવોને એવા માણસને જુઓ કે જે માણસને હું અગાઉ ક્દી મળી નથી છતાંપણ તે મારા વિશે ઘણું જાણે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)
સ્ત્રી જાણતી નથી કે ઈસુ એ ખ્રિસ્ત છે, તેથી તે એક એવો પ્રશ્ન પૂછે છે જેના જવાબની અપેક્ષા ના છે, પરંતુ તે નિવેદન આપવાને બદલે પ્રશ્ન પૂછે છે કેમકે તે એવુ ઈચ્છતી હતી કે લોકો પોતાની માટે નિર્ણય કરે.
જ્યારે સ્ત્રી નગરમાં જઈ રહી હતી ત્યારે
શિષ્યો ઈસુને કહેતા હતા અથવા “શિષ્યો ઈસુને ઉત્તેજન આપી રહ્યાં હતા”
અહીં ઈસુ વાસ્તવિક ખોરાક વિષે વાત કરી રહ્યા નથી, પરંતુ ઈસુ શિષ્યોને આત્મિક શિક્ષણ માટે તૈયાર કરી રહ્યા છે યોહાન 4:34.
શિષ્યોને લાગે છે કે ઈસુ વાસ્તવિક ખોરાક વિષે વાત કરી રહ્યા છે. તેઓ ના પ્રતિસાદની અપેક્ષા રાખીને એકબીજાને આ પ્રશ્ન પૂછવાનું શરૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" ખરેખર અમે નગરમાં હતા ત્યારે કોઈએ તેને કંઈ પણ ખાવાનુ લાવી આપ્યું ન હતું!"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
અહીં ખોરાક એ રૂપક છે જે ઈશ્વરની ઇચ્છાનું પાલન કરવું તે રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જેમ ખોરાક ભૂખ્યા વ્યક્તિને સંતોષ આપે છે, તેમ ઈશ્વરની ઇચ્છાનું પાલન કરવું તે મને સંતોષ આપે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
શું આ તમારી પ્રખ્યાત કહેવતોમાંથી એક નથી
ખેતરો"" અને કાપણી માટે તૈયાર શબ્દો એ રૂપકો છે. ખેતરો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. શબ્દો કાપણી માટે તૈયાર એટલે કે લોકો ઈસુનો ઉપદેશ પ્રાપ્ત કરવા માટે તૈયાર છે, જેમ ખેતરોનો પાકની કાપણી માટે તૈયાર છે. વૈકલ્પિક અનુવાદ: ""આંખો ઊંચી કરીને જુઓ! જેમ ખેતરોમાં રહેલા પાકની કાપણી માટે લોકો માટે તૈયાર છે તેમ તેઓ મારા ઉપદેશ પર વિશ્વાસ કરવા માટે તૈયાર છે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
અહીં અનંત જીવનનું ફળ એ રૂપક છે જે એવા લોકોનું વર્ણન કરે છે જેઓ ખ્રિસ્તના ઉપદેશ પર વિશ્વાસ કરે છે અને અનંતજીવન મેળવે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ ઉપદેશ પર વિશ્વાસ કરે છે અને અનંતજીવન પ્રાપ્ત કરે છે તે લોકો જેમ કાપણી કરનાર ફળને એકઠા કરે છે તેના જેવા છે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે.
વાવણી"" અને કાપણી શબ્દો રૂપક છે. જે વાવણી કરે છે તે ઈસુનો ઉપદેશ પ્રગટ કરે છે. જે કાપણી કરે છે તે લોકોને ઈસુનો ઉપદેશ સ્વીકારવામાં મદદ કરે છે. વૈકલ્પિક અનુવાદ: એક વ્યક્તિ બીજ વાવે છે, અને બીજો વ્યક્તિ પાકની કાપણી કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
તમે હવે તેઓના કાર્યોમાં જોડાઈ રહ્યાં છો
કોઈની પર વિશ્વાસ કરવો એનો અર્થ એ છે કે તે વ્યક્તિ માં ભરોસો કરવો. અહીં આનો અર્થ એ પણ છે કે તેઓ વિશ્વાસ કરતા હતા કે તે ઈશ્વરના પુત્ર છે.
આ અતિશયોક્તિ છે. ઈસુ તેના વિષે સર્વ જાણે છે તેથી સ્ત્રી ખૂબજ આશ્ચર્યચકિત થઈ ગઈ. વૈકલ્પિક અનુવાદ: તેમણે મને મારા જીવન વિષેની ઘણી વાતો કહી જણાવી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)
અહીં વાત એ ઉપનામ છે જે ઈસુએ પ્રગટ કરેલા ઉપદેશને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તેમનો ઉપદેશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
જગત"" એ આખા જગતના સર્વ વિશ્વાસી લોકો માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: જગતમાંના સર્વ વિશ્વાસીઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
ઈસુ નીચે ગાલીલમાં જાય છે અને એક જુવાનને સાજો કરે છે. અગાઉ ઈસુએ કંઇક કહ્યું હતું તે વિષેની પૃષ્ઠભૂમિ કલમ 44 આપણને પૂરી પાડે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
યહૂદીયામાંથી
ઈસુએ પ્રગટ કર્યું છે અથવા આ કહ્યું છે તે ભારપૂર્વક કહેવા સારુ સ્વવાચક સર્વનામ પોતે ઉમેરેલ છે. આને તમે તમારી ભાષામાં અનુવાદ કરી શકો છો કે જે વ્યક્તિ પર ભાર દર્શાવે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rpronouns)
લોકો પોતાના દેશના પ્રબોધકને આદર અથવા સન્માન આપતા નથી અથવા પ્રબોધક પોતાના વતનમાંના લોકોથી માન પામતો નથી.
અહીં પાસ્ખાપર્વનો ઉત્સવ છે.
આ શબ્દનો ઉપયોગ અહીં મુખ્ય વાર્તાની પંક્તિના વિરામ દર્શાવવા માટે અને વાર્તાના નવા ભાગને રજૂ કરવા માટે થયો છે. જો તમારી ભાષામાં એ પ્રમાણે કરવાની રીત છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.
એવી કોઇ વ્યક્તિ જે રાજાની સેવામાં છે
તે સિવાય... અવિશ્વાસ કરવોએ અહીં બમણું નકારાત્મક છે. કેટલીક ભાષાઓમાં આ વિધાનનું સકારાત્મક રૂપમાં અનુવાદ કરવું વધુ સ્વાભાવિક છે. વૈકલ્પિક અનુવાદ: ફ્ક્ત જો તમે ચમત્કાર જોશો તો જ વિશ્વાસ કરશો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)
અહીં વાત એ રૂપક છે જે ઈસુએ કરેલ ઉપદેશનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ઉપદેશ પર વિશ્વાસ કર્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
આ શબ્દ એક જ સમયે બે ઘટના બની રહી છે તેને રજૂ કરવા માટે વપરાયો છે. અધિકારી ઘરે જતો હતો ત્યારે માર્ગમાં તેના ચાકરો તેને મળવા સારુ આવ્યા.
સ્વવાચક સર્વનામ પોતે શબ્દ “તેણે” પર ભાર આપવા માટે અહીં વપરાયો છે. જો તમારી ભાષામાં એ પ્રમાણે કરવાની રીત છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.
ચમત્કારોને ચિહ્નો પણ કહેવાય છે કારણ કે તેઓ સૂચક અથવા પુરાવા તરીકે વપરાય છે કે ઈશ્વર એ સર્વશક્તિમાન છે જેને આખી સૃષ્ટિ પર સંપૂર્ણ અધિકાર છે.