ઈસુની તપાસ અને તેના મરણ નું પ્રકરણ અહીં શરૂ થાય છે.
અહીં સુવાર્તાનો લેખક ઈસુની ધરપકડની વાત રોકી યહુદા એ કેવી રીતે આપઘાત કર્યો તે વાત કરે છે. (૨૭:૩
૧૦)
અહીં યહુદાનું પ્રકરણ ચાલુ થાય છે.
મુખ્ય યાજકોએ ઈસુને પરસ્વાધીન કરવાને માટે યહુદાને જે નાણા આપ્યા હતા તે (૨૬:૧૫)
“એવી વ્યક્તિ જે મરણને યોગ્ય નહોતી” (જુઓ: )
યહુદા કેવી રીતે આપઘાત કરે છે તે વાત અહીં જારી છે.
“આપણા કાયદા/નિયમ પ્રમાણે આવું કરવું ઉચિત નથી”
“સોનાના સિક્કા નાંખવા”
માણસને મારી નાંખવા માટે ચૂકવેલા નાણાં
કોઈ પરદેશી જો યરુશાલેમમાં મરણ પામે તો તેને દફનાવા માટે જે જમીન ખરીદવામાં આવી તે. (જુઓ: )
લેખકના આ લખાણ લખતા સુધી
યહુદા કેવી રીતે આપઘાત કરે છે તે વાત અહીં જારી છે.
“યર્મિયા પ્રબોધકે જે પ્રબોધ વાણી કહી હતી, તે સાચી પડી; જેમ તેણે કહ્યું હતું તેમ” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
ઇસ્રાએલ ના ધાર્મિક આગેવાનો (જુઓ: )
“યર્મિયાને કહ્યું તેમ” (૨૭:૯)
અહીં રોમન ગવર્નર/હાકેમની આગળ ઈસુના મુકદમાની વાત ૨૭:૨ થી આગળ વધે છે.
અને હવે
પિલાત (૨૭:૧)
“તું તે કહે છે/સ્વીકાર કરે છે” (જુઓ: રૂઢિપ્રયોગ)
એટલે: “પણ જ્યારે મુખ્ય યાજકો અને વડીલોએ તેની પર તહોમત મુક્યું” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
“મને આશ્ચર્ય થાય છે કે તું આ માણસો કે જેઓ તારી પર ભૂંડું કરવાનો આરોપ મુકે છે તેમને તું કંઈ જવાબ આપતો નથી! (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
એટલે: “એક પણ શબ્દ; આનાથી હાકેમ આશ્ચર્યમાં પડી ગયો.”
અહીં રોમન હાકેમની આગળ ઈસુના મુકદમાની વાત આગળ વધે છે.
આ શબ્દ “હવે” અહીં મુખ્ય વાર્તામાં વિરામ દર્શાવે છે જેથી લેખક અહીં મુખ્ય વાર્તાની પશ્ચાદભૂમિકા વધારે સ્પષ્ટ કરી શકે.
પાસ્ખાપર્વમાં (૨૬:૨)
એટલે: “લોકો જેને છોડવા માટે માંગ કરે તે બંદીવાન” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
કશું ખોટું કરીને મશહુર થયેલ
અહીં રોમન હાકેમની આગળ ઈસુના મુકદમાની વાત આગળ વધે છે.
“ઈસુને તેને સોંપ્યો” જેથી પિલાત ઈસુનો ન્યાય કરે
“જ્યારે પિલાત બેઠો હતો”
અધિકારી/હાકેમ તરીકે (ન્યાય કરવાની) ફરજ બજાવતો હતો. (જુઓ: રૂપક)
“સંદેશ મોકલ્યો”
અહીં રોમન હાકેમની આગળ ઈસુના મુકદમાની વાત આગળ વધે છે.
“લોકોને પૂછ્યું”
અહીં રોમન હાકેમની આગળ ઈસુના મુકદમાની વાત આગળ વધે છે.
ઈસુએ શું કર્યું છે
“લોકોના ટોળાએ મોટા ઘાંટે કહ્યું”
“તેનું મોત” (જુઓ: )
અહીં રોમન હાકેમની આગળ ઈસુના મુકદમાની વાત આગળ વધે છે.
“હા, અમે અને અમારી સંતાન તેના મરણ ને માટે ખુશીથી જવાબદારી સ્વીકારીશું!” (જુઓ: )
રોમન સૈનિકો ઈસુની ઠઠ્ઠા
મશ્કરી કરે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.
શક્ય અર્થ: ૧) સૈનિકોની રહેવાની જગ્યા (જુઓ) અથવા ૨) જ્યાં હાકેમ રહેતા હતા
“તેના કપડાં કાઢી નાંખી”
ઘાટો લાલ રંગ
“અમે તને માન આપીએ છીએ” અથવા “ઘણું જીવો (રાજા)”
રોમન સૈનિકો ઈસુની ઠઠ્ઠા
મશ્કરી કરે છે તે પ્રકરણ અહીં જારી છે.
પિલાતના સૈનિકો
ઈસુને
ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યો તે પ્રકરણ અહીં શરૂ થાય છે.
“અને તેઓ જેવા યરુશાલેમ ની બહાર નીકળ્યા” (જુઓ: )
“જેને સૈનિકોએ ફરજ પડી જેથી તે ઈસુનો વધસ્તંભ ઊંચકીને તેમની સાથે ચાલે”
“જગ્યા જેને લોકો ગલગથા કહેતા”
પીળાશ પડતું કડવું પ્રવાહી જે શરીર પાચન માટે ઉપયોગ કરે છે.
ઈસુને વધસ્તંભે જડવાનું અને તેના મરણનું પ્રકરણ અહીં જારી છે.
ઈસુએ જે લૂગડાં પહેરેલા હતા તે (જુઓ: )
ઈસુને વધસ્તંભે જડવાનું અને તેના મરણનું પ્રકરણ અહીં જારી છે.
એટલે: “સૈનિકોએ ઈસુની સાથે બીજા બે લુંટારાઓને પણ વધસ્તંભે જડ્યા” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
ઈસુની મશ્કરી કરતા
ઈસુને વધસ્તંભે જડવાનું અને તેના મરણનું પ્રકરણ અહીં જારી છે.
શક્ય અર્થ: ૧) યહૂદી અધિકારીઓએ ઈસુએ અન્યને બચાવ્યા તેવો વિશ્વાસ નહોતો (જુઓ: કટાક્ષ અને ...) અથવા તે પોતાને બચાવી શકે, અથવા ૨) તેમણે સ્વીકાર્યું કે તેણે અન્યને બચાવ્યા પણ તે પોતાને ન બચાવી શક્યો.
આગેવાનો/અધિકારીઓ ઈસુ ઇસ્રાએલ નો રાજા છે એવો વિશ્વાસ કરતા નહોતા. (જુઓ: કટાક્ષ)
ઈસુને વધસ્તંભે જડવાનું અને તેના મરણનું પ્રકરણ અહીં જારી છે.
“અને જે લુંટારાઓને સૈનિકોએ ઈસુની સાથે વધસ્તંભે જડ્યા હતા” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
ઈસુને વધસ્તંભે જડવાનું અને તેના મરણનું પ્રકરણ અહીં જારી છે.
“મોટા ઘાંટે કહ્યું” અથવા “ચિલ્લાયો”
ભાષાંતરકાર આ શબ્દોને સામાન્ય રીતે હિબ્રૂ ભાષામાં જ રહેવા દે છે. (જુઓ: નામ નો તરજુમો)
ઈસુને વધસ્તંભે જડવાનું અને તેના મરણનું પ્રકરણ અહીં જારી છે.
શક્ય અર્થ: ૧) સૈનિકોમાંનો એક અથવા ૨) ત્યાં બાજુમાં ઊભા રહીને જોનારામાંથી એક
એક સમુદ્રી જીવ, જે ઉછેરીને પ્રવાહી સંગ્રહ કરવા વપરાય, જરૂર પડ્યે નિચોવીને લેવાય
“ઈસુને આપ્યું”
ઈસુ મરણ પામ્યાં ત્યારે જે ઘટનાઓ બની તેનું વર્ણન અહીં શરૂ થાય છે.
લેખક જે રોચક બાબત તે આગળ કહેવા જઈ રહ્યો છે તે પ્રત્યે પોતાના વાચકોનું ધ્યાન દોરે છે.
દેવે કબરો ઉઘાડી અને ઘણાં સંતો જેઓ મરણ પામ્યા હતા તેમને ઉઠાડ્યા” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
“મરણ પામ્યા હતા” (જુઓ: )
આ બીનાઓનો ઘટનાક્રમ સ્પષ્ટ નથી. શક્ય ક્રમ: ધરતીકંપ થયાં પછી જયારે ઈસુ મરણ પામ્યો અને કબરો ખુલી ગઈ ૧) સંતો જીવતા થયાં, ઈસુનું પુનરુત્થાન થયું, અને સંતોએ શહેરમાં પ્રવેશ કર્યો, અને ઘણાં બધાને દેખાયા.
ઈસુ મરણ પામ્યાં ત્યારે જે ચમત્કારિક ઘટનાઓ બની તેનું વર્ણન અહીં જારી છે.
ઈસુને દફનાવાનું પ્રકરણ અહીં શરૂ થાય છે.
“પછી પિલાતે ઈસુનું શરીર યુસુફને સોંપવાનો સૈનિકોને હુકમ આપ્યો.”
ઈસુને દફનાવાનું પ્રકરણ અહીં જારી છે.
એક બારીક અને મોઘું કપડું
“કબરની આગળ”
ઈસુને દફનાવ્યા પછીની ઘટનાઓનું પ્રકરણ અહીં જારી છે.
પાસ્ખાપર્વ માટે તૈયાર થવાનો દિવસ
“ઈસુ, ઠગ જીવતો હતો”
ઈસુને દફનાવ્યા પછીની ઘટનાઓનું પ્રકરણ અહીં જારી છે.
૪ થી ૧૬ સૈનિકોનો પહેરો
શક્ય અર્થ: ૧) પથ્થરને દોરડા થી બાંધી પ્રવેશ આગળ ની દીવાલ સાથે જડી દીધો (જુઓ: ) અથવા ૨) તેઓએ પથ્થર અને દીવાલ વચ્ચે મહોર મારી.
“સૈનિકો તૈનાત કર્યા જેથી લોકોને કબરથી દૂર રખાય”