ઈસુ મરણમાંથી પુનરુત્થાન પામ્યા તે પ્રકરણ અહીં શરૂ થાય છે.
વિશ્રામવાર પૂરો થતા, રવિવારનો પોહ ફાટતા જ”
“અન્ય સ્ત્રી જેનું નામ પણ મરિયમ હતું,” મરિયમ જે યાકુબ અને યુસુફની માતા હતી. (૨૭:૫૬)
લેખક અહીં વાચકોને કશું આશ્ચર્યજનક બનવા જઈ રહ્યું તે કહી રહ્યો છે.
શક્ય અર્થ: ૧) દૂત આકાશથી ઉતર્યો અને પથ્થર ગબડાવ્યો એટલે ધરતીકંપ થયો (જુઓ) અથવા ૨) આ બધી ઘટનાઓ એકસાથે બની (જુઓ).
એકાએક અને જોરથી ધરતીનું કાંપવું
ઈસુ મરણમાંથી પુનરુત્થાન પામ્યા તે પ્રકરણ અહીં આગળ વધે છે.
“દૂતનો દેખાવ”
“વીજળી ના જેવું ચમકદાર”
“ખુબ ઉજળું”
“હાલી પણ ના શકે તેવા”
ઈસુ મરણમાંથી પુનરુત્થાન પામ્યા તે પ્રકરણ અહીં આગળ વધે છે.
“મરિયમ માગ્દાલેણ અને બીજી સ્ત્રી જેનું નામ પણ મરિયમ”
“જેને લોકોએ તથા સૈનિકોએ વધસ્તંભે જડ્યો” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
“પણ દેવે તેને ઉઠાડ્યો છે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
ઈસુ મરણમાંથી પુનરુત્થાન પામ્યા તે પ્રકરણ અહીં આગળ વધે છે.
“મરિયમ માગ્દાલેણ અને બીજી સ્ત્રી જેનું નામ પણ મરિયમ”
લેખક અહીં વાચકોને કશું આશ્ચર્યજનક બનવા જઈ રહ્યું તે કહી રહ્યો છે.
“પોતે ઘૂંટણીએ પડી અને તેના પગ પકડીને”
ઈસુના શિષ્યો
અધિકારીઓ પુનરુત્થાનનો કેવો પ્રતિભાવ આપે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.
“મરિયમ માગ્દાલેણ અને બીજી સ્ત્રી જેનું નામ પણ મરિયમ”
આ મોટી વાર્તામાં એક અન્ય ઘટનાને દર્શાવતી બાબત જેમાં જે બન્યું તેમાં બીજા લોકો સંકળાયેલા હોય.
“તેમની વચ્ચે યોજના ઘડી કાઢી.” યાજકો અને વડીલોએ સૈનિકોને નાણા આપવાનું નક્કી કર્યું.
“જે કોઈ તમને કઈ પૂછે તો કહેજો કે ઈસુના શિષ્યો આવી...જયારે અમે સુતા હતા.”
અધિકારીઓએ સૈનિકોને શું કરવાનું કહ્યું તે વાત અહીં આગળ વધે છે.
પિલાત (૨૭:૨)
“યાજકોએ જે કહ્યું હતું તે પ્રમાણે તેમણે કર્યું” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
માથ્થી એ આ પુસ્તક લખ્યું તે દિવસ સુધી
પુનરુત્થાન પછી ઈસુ પોતાના શિષ્યોને મળે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.
પુનરુત્થાન પછી ઈસુ પોતાના શિષ્યોને મળે છે તે પ્રકરણ અહીં જારી છે.
“એ અધિકારમાં”
પુનરુત્થાન પછી ઈસુ પોતાના શિષ્યોને મળે છે તે પ્રકરણ અહીં જારી છે.
“જેમને તમે બાપ્તિસ્મા આપો તેમને શીખવો”
એટલે: “જુઓ” અથવા “સાંભળો” અથવા “હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે પર ધ્યાન દો.”