જૂના કરારમાં માલાખી પ્રબોધક ઈસુના જન્મના ઘણા વર્ષો પહેલા જીવતા હતા. માલાખીએ કહ્યું હતું કે મસીહ આવે તે પહેલાં એલીયા પ્રબોધક આવશે. ઈસુએ સમજાવ્યું કે માલાખી યોહાન બાપ્તિસ્ત વિશે વાત કરી રહ્યો હતો. ઈસુએ આ કહ્યું કારણ કે જે માલાખીએ કહ્યું હતું કે એલીયા કરશે તે યોહાન બાપ્તિસ્તે કર્યું હતું. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#prophet અને /WA-Catalog/gu_tw?section=kt#christ)
શાસ્ત્ર ઘણીવાર ઈશ્વરના મહિમાની વાત કરે છે જેમ કે મહાન, તેજસ્વી પ્રકાશ હોય. જ્યારે લોકો આ પ્રકાશ જુએ છે, ત્યારે તેઓ ડરે છે. માથ્થી આ અધ્યાયમાં કહે છે કે ઈસુનું શરીર ભવ્ય પ્રકાશથી ભરેલું પ્રકાશમાન થયું હતું જેથી તેમના અનુયાયીઓ જોઈ શકે કે ઈસુ ખરેખર ઈશ્વરના પુત્ર હતાં. તે જ સમયે, ઈશ્વરે તેમને કહ્યું કે ઈસુ તેમના પુત્ર છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#glory અને /WA-Catalog/gu_tw?section=kt#fear)
અહીં ઈસુના રૂપાંતર વિશેની વાત કરવામાં આવી છે.
પિતર, યાકૂબ અને યાકૂબનો ભાઈ યોહાન
જયારે તેઓએ તેમને જોયા, ત્યાર તેમનો પ્રભાવ એક્દમ અલગ જ પ્રકારના તેજથી ભરેલો હતો.
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેમનું રૂપાંતર થયું હતું અથવા તેમનું ઉમદા રૂપાંતર થયું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
તેઓની સામે જ અથવા “તેથી તેઓ તેમને જોઈ શકે”
આ સમાનતા રજુ કરે છે કે ઈસુનું મુખ કેટલું પ્રકાશિત હતું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)
તેમણે જે પહેરણ પહેર્યું હતું
આ શબ્દ તેમના વિશેની આશ્ચર્ય પમાડનાર માહિતી તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ બાબત પિતર, યાકૂબ અને યોહાનને વર્ણવે છે
ઈસુની સાથે
કહ્યું. પિતર પ્રશ્નનો પ્રત્યુત્તર આપતો નથી.
અમને"" શબ્દ પિતર, યાકૂબ અને યોહાનનો ઉલ્લેખ કરે છે તે સ્પષ્ટ નથી અથવા તે ત્યાં ઉપસ્થિત સર્વ એટલે કે ઈસુ, એલીયા અને મૂસાનો ઉલ્લેખ કરે છે. જો તમે અનુવાદ કરી શકો છો તો બંને વિકલ્પો શક્ય હોય તેમ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclusive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-inclusive)
આ તેમના વાચકોનું ધ્યાન હવે પછી આવનાર આશ્ચર્યજનક માહિતી પ્રત્યે દોરે છે.
તેમના પર આવ્યું
અહીં “વાણી” એ ઈશ્વર બોલે છે તે રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે વાદળમાંથી તેઓની સાથે વાત કરી” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
શિષ્યોએ ઈશ્વરની વાણી સાંભળી
તેમના ચહેરા પર પડી"" તે અહીંયા રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: તેઓ તેમના મુખને જમીન સુધી વાળી ઉંધા મુખે પડ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
ત્રણ શિષ્યોએ ઈસુનું રૂપાંતર જોયું અને સાક્ષીરૂપ બન્યા તે ઘટના પછી તરત જ આ બીના બને છે.
ઈસુ અને તેમના શિષ્યો
ઈસુ તેમના સ્વયં વિશે આ કહે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)
મસીહ આવે તે પહેલાં એલીયા જીવંત થઇ ઇઝરાએલના લોકો પાસે પાછો આવશે, તે માન્યતાનો ઉલ્લેખ શિષ્યો કરી રહ્યા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
યથાસ્થિત કરવું અથવા “લોકોને મસીહનો આવકાર કરવા માટે તૈયાર કરવા”
ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.
આ સર્વ શબ્દોનો અર્થ કદાચ 1) યહૂદી આગેવાનો અથવા 2)સર્વ યહૂદીઓ હોઈ શકે છે.
અહીંયા હાથો સામર્થ્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તેઓ માનવ પુત્રને દુઃખ આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
ઈસુ પોતાના વિશે આ કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)
ઈસુ અશુદ્ધ આત્મા વળગેલા એક છોકરાને સાજો કરે છે તે ઘટનાના વૃતાંતની આ શરૂઆત છે. ઈસુ અને તેમના શિષ્યો પર્વત પરથી ઉતર્યા પછી તરત જ આ ઘટનાઓ બને છે.
તે સૂચવે છે કે તે માણસ ઈચ્છે છે કે ઈસુ તેના પુત્રને સાજો કરે. વૈકલ્પિક ભાષાંતર: મારા પુત્ર પર દયા કરો અને તેને સાજો કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આનો અર્થ એ થાય છે કે કેટલીકવાર તેને આંચકીનો હુમલો/ખેંચ આવે છે. તે બેભાન થઈ જાય છે અને અસંયમી રીતે હલે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેને આંચકીના હુમલા આવે છે
આ પેઢી ઈશ્વર પર વિશ્વાસ કરતી નથી અને સારું નરસું પણ જાણતી નથી. કેવી રીતે
આ પ્રશ્નો બતાવે છે કે ઈસુ લોકોથી નાખુશ છે. વૈકલ્પિક ભાષાંતર: હું તમારી સાથે રહીને થાકી ગયો છું! હું તમારા અવિશ્વાસ અને ભ્રષ્ટાચારથી કંટાળી ગયો છું! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “તે દીકરો સાજો થઈ ગયો” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “તરત જ” અથવા “તે જ સમયે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
અહીં “અમે” એ બોલનારાઓનો ઉલ્લેખ કરે છે નહીં કે સાંભળનારાઓનો અને તેથી તે ઉલ્લેખ વિશિષ્ટ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclusive)
અમે તે છોકરામાંથી અશુદ્ધ આત્માને કાઢી કેમ શક્યા નહીં?
હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તે પર આ ભાર દર્શાવે છે.
ઈસુ કહે છે કે જો તમારામાં રાઈના દાણા જેટલો વિશ્વાસ હોત તો એ ચમત્કાર થાત. રાઈનો દાણો નાનો છે, પણ તે મોટા ઝાડના રૂપમાં વૃદ્ધિ પામે છે. ઈસુ તેઓને કહે છે કે ચમત્કાર કરવા માટે રાઈના દાણા જેટલો જ વિશ્વાસ જરૂરી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)
આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: તમેં કશું પણ કરી શકવાને સક્ષમ હશો” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-litotes)
અહીં થોડી ક્ષણો માટે દ્રશ્ય ભવિષ્યવાણી તરફ ફરે છે અને ઈસુ તેમના મૃત્યુ અને પુનારુત્થાન વિશે બીજી વાર આગાહી કરે છે.
ઈસુ અને તેમના શિષ્યો ત્યાં રહ્યા
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કોઈક માનવપુત્રને પરસ્વાધીન કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
લોકો હાથોથી કસરત કરી પ્રાપ્ત કરતા સામર્થ્યનો ઉલ્લેખ અહીં હાથો શબ્દ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: લોકોની સત્તા હેઠળ તેમને સોંપવામાં આવશે અથવા તેમના પર નિયંત્રણ અજમાવવા માટે તેમને લોકોના હાથમાં સમર્પિત કરવામાં આવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
ઈસુ પોતાનો ઉલ્લેખ વાક્યના ત્રીજા પુરુષ સર્વનામ તરીકે કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)
અહીં હાથો એ સામર્થ્ય અથવા સંયમનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: લોકોના નિયંત્રણમાં અથવા લોકોને (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
ઈસુ પોતાનો ઉલ્લેખ વાક્યના ત્રીજા પુરુષ સર્વનામ તરીકે કરે છે. /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)
ત્રીજા એ ત્રણનું સામાન્ય રૂપ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)
જેઓ મૃત્યુ પામેલા છે તેઓને ફરીથી જીવિત કરવા માટેનો રૂઢીપ્રયોગ અહીં ‘ઉઠાડવું’ છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર તેમને ઉઠાડશે અથવા ઈશ્વર તેમને ફરીથી જીવંત કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
અહીં દ્રશ્ય ફરીથી પછીની ઘટના તરફ ફરે છે જ્યાં ઈસુ પિતરને મંદિરમાં કર ભરવા વિશે શિક્ષણ આપે છે.
જ્યારે ઈસુ અને તેમના શિષ્યો
યરૂશાલેમના મંદિરને મદદ કરવા માટે યહૂદી માણસો નાણાં આપતા હતા. વૈકલ્પિક ભાષાંતર: મંદિરના નાણાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
જ્યાં ઈસુ રહેતા હતા
ઈસુ પોતાને માટે માહિતી મેળવવા માટે નહીં પરંતુ સિમોનને શીખવવા માટે પ્રશ્ન પૂછે છે. વૈકલ્પિક ભાષાંતર: સિમોન સાંભળ. આપણે જાણીએ છીએ કે રાજા નાણાં એકત્ર કરે છે, એવા લોકો પાસેથી કે જેઓ તેમના પોતાના પરિવારના સભ્યો નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
[માથ્થી 13:54] (../13/54.md) માં શરૂ થયેલ વૃતાંતનો અહીં અંત આવે છે, જેમાં માથ્થી, ઈસુની સેવાઓ વિરુદ્ધ સતત વિરોધ અને આકાશના રાજ્યના શિક્ષણ વિશે વાત કરે છે.
ઈસુ પિતરને મંદિરમાં નાણા ભરવા વિશે શિક્ષણ આપે છે.
જો તમે [માથ્થી 17:25] (../17/25.md) માં ઈસુના નિવેદનને પ્રશ્નમાં અનુવાદ કર્યું છે, તો અહીં તમારે તેનો પ્રત્યુત્તર આપવો. તમે તેને ઔપચારિક રીતે પણ દર્શાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે પિતરે કહ્યું, 'હા, તે સાચું છે. રાજાઓ વિદેશીઓ પાસેથી કર એકત્રિત કરે છે,' ઈસુએ કહ્યું કે અથવા ""ઈસુ સાથે પિતર સહમત થયા પછી, ઈસુએ કહ્યું ""(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)
આધુનિક સમયમાં, આગેવાનો સામાન્ય રીતે તેમના પોતાના નાગરિકો પાસેથી કરવેરા લે છે. પરંતુ, પ્રાચીન સમયમાં, આગેવાનોએ તેમના પોતાના નાગરિકોને બદલે જીતી લીધેલા લોકો પાસેથી કર લેતા હતા
જે લોકો પર રાજા અથવા અધિકારીઓ રાજ કરતા હતા
પણ આપણે તેઓને ઠોકર ખવડાવીયે નહીં તેથી જા
માછીમારો ગલના છેલ્લા ભાગે જાળને બાંધતા અને પછી માછલી પકડવા માટે પાણીમાં ગલ નાખતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
માછલીના મુખમાં
ચાંદીનો સિક્કો મળશે જે ચાર દિવસની મજુરી બરાબર છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney)
શેકેલ લેવા
અહીંયા તમે એકવચન છે અને તે પિતરનો ઉલ્લેખ કરે છે. દરેક માણસને અડધા શેકેલ કર ચૂકવવો પડતો હતો. તેથી, ઈસુ અને પિતર માટે એક શેકેલ કર ચૂકવવા માટે પૂરતો હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)