John 10

John 10:1

ઈસુના કહેવા પ્રમાણે, કોણ ચોર અને લૂંટારો છે?

જે બારણાંમાંથી ઘેટાંના વાડામાં પેસતો નથી પણ બિજે કોઈ રસ્તે ચઢે છે, તે ચોર તથા લૂંટારો છે.

John 10:2

બારણામાંથી ઘેટાંના વાડામાં કોણ પેસે છે?

બારણામાંથી જે ઘેટાંના વાડામાં પેસે છે તે ઘેટાંપાળક છે.

John 10:3

ઘેટાંપાળક જ્યારે ઘેટાંને બોલાવે છે ત્યારે ઘેટાં કેમ તેની પાછળ જાય છે?

તેઓ ઘેટાંપાળકની પાછળ જાય છે કારણકે તેઓ તેનો સાદ ઓળખે છે.

John 10:4

ઘેટાંપાળક જ્યારે ઘેટાંને બોલાવે છે ત્યારે ઘેટાં કેમ તેની પાછળ જાય છે?

તેઓ ઘેટાંપાળકની પાછળ જાય છે કારણકે તેઓ તેનો સાદ ઓળખે છે.

John 10:5

શું ઘેટાં અજાણ્યાની પાછળ જશે?

ના, ઘેટાં અજાણ્યાની પાછળ જશે નહીં.

John 10:7

ઇસુ પહેલા જેઓ આવ્યા તેઓ કોણ હતા?

ઇસુ પહેલા જેઓ આવ્યા તેઓ બધા ચોર અને લૂંટારા હતા, અને ઘેટાંએ તેમનું સાંભળ્યુ નહીં.

John 10:8

ઇસુ પહેલા જેઓ આવ્યા તેઓ કોણ હતા?

ઇસુ પહેલા જેઓ આવ્યા તેઓ બધા ચોર અને લૂંટારા હતા, અને ઘેટાંએ તેમનું સાંભળ્યુ નહીં.

John 10:9

ઇસુએ કહ્યું કે તે બારણું છે, જેઓ બારણામાંથી પેસે છે તેમનું શું થાય છે?

જેઓ ઇસુ, જે બારણું છે, દ્વારા પ્રવેશે છે તેઓ ઉધ્ધાર પામશે. તેઓ અંદર આવશે અને બહાર જશે અને તેમને ચરવાનું મળશે.

John 10:11

ઉત્તમ ઘેટાંપાળક, ઇસુ, તેના ઘેટાં માટે શું કરે છે?

ઇસુ, ઉત્તમ ઘેટાંપાળક, પોતાના ઘેટાં માટે પોતાનો જીવ આપે છે.

John 10:16

શું ઈસુના બીજા ઘેટાં છે, અને જો હોય, તો તેમનું શું થશે?

ઇસુએ કહ્યું કે મારા બીજા પણ ઘેટાં છે જેઓ આ વાડામાના નથી. તેણે કહ્યું કે તેણે તેમને પણ લાવવાની જરૂર છે, અને તેઓ તેનો સાદ સાંભળશે કે જેથી એક ટોળું, એક ઘેટાંપાળક થશે.

John 10:17

બાપ કેમ ઇસુ પર પ્રેમ કરે છે?

બાપ ઇસુ પર પ્રેમ કરે છે કારણકે ઇસુ પોતાનો જીવ આપે છે કે તે તે પાછો લે.

John 10:18

શું કોઈ ઇસુનો જીવ લે છે?

ના. તે પોતે તે આપે છે.

ઇસુને પોતાનો જીવ આપવાનો અને તેને પાછો લેવાનો અધિકાર ક્યાં મળ્યો છે.

ઇસુને બાપ તરફથી તે આજ્ઞા મળી છે.

John 10:19

ઈસુના શબ્દોના કારણે યહુદીઓએ શું કહ્યું?

ઘણાએ કહ્યું, “તેને ભૂત વળગેલું છે અને તે ઘેલો છે. તમે તેનું કેમ સાંભળો છો?” બીજાઓએ કહ્યું, “ભૂત વળગેલા માણસની એ વાતો નથી. શું ભૂત આંધળા માણસોની આંખો ઉઘાડી શકે છે?”

John 10:20

ઈસુના શબ્દોના કારણે યહુદીઓએ શું કહ્યું?

ઘણાએ કહ્યું, “તેને ભૂત વળગેલું છે અને તે ઘેલો છે. તમે તેનું કેમ સાંભળો છો?” બીજાઓએ કહ્યું, “ભૂત વળગેલા માણસની એ વાતો નથી. શું ભૂત આંધળા માણસોની આંખો ઉઘાડી શકે છે?”

John 10:21

ઈસુના શબ્દોના કારણે યહુદીઓએ શું કહ્યું?

ઘણાએ કહ્યું, “તેને ભૂત વળગેલું છે અને તે ઘેલો છે. તમે તેનું કેમ સાંભળો છો?” બીજાઓએ કહ્યું, “ભૂત વળગેલા માણસની એ વાતો નથી. શું ભૂત આંધળા માણસોની આંખો ઉઘાડી શકે છે?”

John 10:24

યહુદીઓએ ઇસુને શું કહ્યું જ્યારે તેઓ તેને મંદિરમાં સુલેમાનની પરસાળમાં ફરી વળ્યા હતા?

તેઓએ કહ્યું, “તું ક્યાં સુધી અમને સંદેહમાં રાખશે? જો તું ખ્રિસ્ત હોય તો અમને સ્પષ્ટ કહે.”

John 10:25

ઇસુએ યહુદીઓને સુલેમાનની પરસાળમાં શું ઉત્તર આપ્યો?

ઇસુએ કહ્યું કે તેણે તેમને અગાઉથી કહ્યું છે (કે તે ખ્રિસ્ત છે) અને તેઓ માનતા નથી કારણકે તેઓ તેના ઘેટાંમાના નથી.

John 10:26

ઇસુએ યહુદીઓને સુલેમાનની પરસાળમાં શું ઉત્તર આપ્યો?

ઇસુએ કહ્યું કે તેણે તેમને અગાઉથી કહ્યું છે (કે તે ખ્રિસ્ત છે) અને તેઓ માનતા નથી કારણકે તેઓ તેના ઘેટાંમાના નથી.

John 10:28

ઇસુ પોતાના ઘેટાંઓની સંભાળ અને તેમના રક્ષણ વિષે શું કહે છે?

ઇસુએ કહ્યું કે તે પોતાના ઘેટાંને અનંતજીવન આપે છે, તેઓ ક્યારેય નાશ પામશે નહીં, અને તેમને તેના હાથમાંથી કોઈ છીનવી લેશે નહીં.

John 10:29

ઇસુને ઘેટાં કોણે આપ્યાં છે?

બાપે ઇસુને ઘેટાં આપ્યાં છે.

શું બાપ કરતાં કોઈ મોટો છે?

ના. બાપ સહુથી મોટો છે.

John 10:33

યહુદીઓએ કેમ ઇસુને મારવા પથ્થર હાથમાં લીધા?

કારણકે તેઓ માનતા હતા કે ઇસુ દુર્ભાષણ કરે છે અને તે માણસ છે છતાં પોતાને દેવ ઠરાવે છે.

John 10:34

દુર્ભાષણના આક્ષેપ સામે ઇસુનો બચાવ શું હતો?

ઇસુએ એમ કહીને પોતાનો બચાવ કર્યો, “શું તમારા નિયમશાસ્ત્રમાં લખેલું નથી, “મે કહ્યું, “તમે દેવો છો?” જો તે તેમને દેવો કહે છે, કે જેમની પાસે દેવનું વચન આવ્યું (અને નિયમશાસ્ત્રનો ભંગ થતો નથી), તો જેને બાપે અભિષિક્ત કરીને આ જગતમાં મોકલ્યો, તેણે કહ્યું કે ‘હું દેવનો દીકરો છું’, તેને તમે એમ કહો છો, “તું દુર્ભાષણ કરે છે.”

John 10:35

દુર્ભાષણના આક્ષેપ સામે ઇસુનો બચાવ શું હતો?

ઇસુએ એમ કહીને પોતાનો બચાવ કર્યો, “શું તમારા નિયમશાસ્ત્રમાં લખેલું નથી, “મે કહ્યું, “તમે દેવો છો?’”જો તે તેમણે દેવો કહે છે, કે જેમની પાસે દેવનું વચન આવ્યું (અને નિયમશાસ્ત્રનો ભંગ થતો નથી), તો જેને બાપે અભિષિક્ત કરીને આ જગતમાં મોકલ્યો, તેણે કહ્યું કે ‘હું દેવનો દીકરો છું’, તેને તમે એમ કહો છો, “તું દુર્ભાષણ કરે છે.”

John 10:36

દુર્ભાષણના આક્ષેપ સામે ઇસુનો બચાવ શું હતો?

ઇસુએ એમ કહીને પોતાનો બચાવ કર્યો, “શું તમારા નિયમશાસ્ત્રમાં લખેલું નથી, “મે કહ્યું, “તમે દેવો છો?’”જો તે તેમણે દેવો કહે છે, કે જેમની પાસે દેવનું વચન આવ્યું (અને નિયમશાસ્ત્રનો ભંગ થતો નથી), તો જેને બાપે અભિષિક્ત કરીને આ જગતમાં મોકલ્યો, તેણે કહ્યું કે ‘હું દેવનો દીકરો છું’, તેને તમે એમ કહો છો, “તું દુર્ભાષણ કરે છે.”

John 10:37

ઇસુએ યહુદીઓને શું નક્કી કરવા માટે શું કહ્યું કે તેના પર વિશ્વાસ કરવો કે નહીં?

ઇસુએ યહુદીઓને તેના કામ તરફ જોવા કહ્યું. જો ઇસુ બાપના કામ કરતો નથી, તો તેના પર વિશ્વાસ ના કરો.

John 10:38

ઇસુએ યહુદીઓને શું નક્કી કરવા માટે શું કહ્યું કે તેના પર વિશ્વાસ કરવો કે નહીં?

ઇસુએ યહુદીઓને તેના કામ તરફ જોવા કહ્યું. જો ઇસુ બાપના કામ કરતો નથી, તો તેના પર વિશ્વાસ ના કરો.

ઇસુએ શું કહ્યું કે યહુદીઓ જાણી શકે અને સમજી શકે જો તેઓ ઇસુએ જે કામો કર્યા તેના પર વિશ્વાસ કરે?

ઇસુએ કહ્યું કે તેઓ જાણે અને સમજે કે બાપ ઇસુમાં છે અને ઇસુ બાપમાં છે.

John 10:39

ઈસુના વિધાન એ વિષે કે બાપ ઇસુમાં છે અને ઇસુ બાપમાં છે નો યહુદીઓનો પ્રતીભાવ કેવો હતો?

યહુદીઓએ ઇસુને પકડવાની કોશિશ કરી.

John 10:40

આ બનાવ પછી ઇસુ ક્યાં ગયો?

ઇસુ ફરીથી યરદનને પેલે પાર એ જગ્યા પર ગયો જ્યાં યોહાન પહેલા બાપ્તિસ્મા કરતો હતો.

John 10:41

ઘણા લોકો જે ઇસુ પાસે આવ્યા તેમણે શું કહ્યું અને કર્યું?

તેઓએ કહ્યું, “યોહાને કંઈ ચમત્કાર કર્યો ન હતો એ ખરું, પણ યોહાને એને વિષે જે જે કહ્યું, તે બધુ ખરું હતું.” ત્યાં ઘણા માણસોએ તેના પર વિશ્વાસ કર્યો.

John 10:42

ઘણા લોકો જે ઇસુ પાસે આવ્યા તેમણે શું કહ્યું અને કર્યું?

તેઓએ કહ્યું, “યોહાને કંઈ ચમત્કાર કર્યો ન હતો એ ખરું, પણ યોહાને એને વિષે જે જે કહ્યું, તે બધુ ખરું હતું.” ત્યાં ઘણા માણસોએ તેના પર વિશ્વાસ કર્યો.