કેટલાક ભાષાંતરકારોએ વાંચનને સરળ બનાવવા માટે કવિતાની પ્રત્યેક પંક્તિને જમણી તરફ જમણી બાજુએ બાકીના લખાણથી અલગ ગોઠવેલી છે. યુએલટી આ કવિતા, જે જૂના કરારના શબ્દો છે તેને 12: 18-21 માં આ રીતે ગોઠવે છે.
ઈશ્વરના લોકોએ સાબ્બાથના નિયમનું પાલન કેવી રીતે કરવું જોઈએ, તે વિશે આ અધ્યાય ઘણું શીખવે છે. ઈસુએ કહ્યું કે સાબ્બાથ પાળવા સબંધી ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આધીન થવામાં લોકોને ફરોશીઓએ બનાવેલા નિયમો મદદ કરી શક્યા નહીં. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sabbath)
કોઈ પણ વ્યક્તિ ચોક્કસપણે એ જાણતો નથી કે લોકો જ્યારે આ પાપ કરે છે ત્યારે તેઓ કેવા કાર્યો કરે છે અથવા શું કહે છે. જો કે, તેઓ કદાચ પવિત્ર આત્મા અને તેના કાર્યનું અપમાન કરે છે. પવિત્ર આત્માના કાર્યનો એક ભાગ એ છે કે લોકોને સમજાવવું કે તેઓ પાપી છે અને તેઓએ ઈશ્વર પાસેથી ક્ષમા પ્રાપ્ત કરવી જોઈએ. તેથી, જે કોઈ પાપ કરવાનું બંધ કરવાનો પ્રયત્ન કરતો નથી તે કદાચ આત્માની વિરુદ્ધ દુર્ભાષણનું કાર્ય કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#blasphemy અને /WA-Catalog/gu_tw?section=kt#holyspirit)
મોટાભાગના લોકો જેમને સમાન માતાપિતા છે તેઓ એકમેકને ભાઈ અને બહેન તરીકે ઓળખે છે અને તેમને તેમના જીવનના સૌથી મહત્વપૂર્ણ લોકો તરીકે માને છે. જેઓના દાદા-દાદી સમાન હોય તેવા ઘણાં લોકો પણ એકમેકને ઉપરોક્ત રીતે “ભાઈ” અને બહેન માને છે. આ અધ્યાયમાં ઈસુ કહે છે કે તેમના માટે સૌથી મહત્વપૂર્ણ લોકો એ છે કે જેઓ તેમના આકાશમાંના પિતાની આજ્ઞાનું પાલન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#brother)
માથ્થીની સુવાર્તામાં અહીં એક નવા ભાગની શરૂઆત થાય છે જ્યાં ઈસુના સેવાકાર્યમાં વધતાં વિરોધ વિશે માથ્થી જણાવે છે. અહીં, ફરોશીઓએ ઈસુના શિષ્યોને સાબ્બાથ વારે ખેતરમાંથી દાણાઓ વીણી ખાવા સબંધી ટીકા કરે છે.
સુવાર્તાના નવા ભાગને આ ચિહ્નિત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “થોડા સમય પછી”
અનાજ રોપણી માટે એક સ્થળ. જો ઘઉં અજાણ્યું હોય અને અનાજ ખૂબ જ સામાન્ય હોય, તો તમે જેમાંથી રોટલી બનાવી તે છોડની ડાળી નો ઉપયોગ કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)
બીજાના ખેતરમાંથી અનાજના દાણા તોડવા અને ખાવા તેને ચોરી ગણવામાં આવતી ન હતી. પ્રશ્ન એ હતો કે શું સાબ્બાથ પર કોઈ અન્યથા નિયમ મુજબ પ્રવૃત્તિ કરી શકે કે કેમ?
ઘઉંના થોડા દાણા તોડવા અને ખાવા અથવા “અનાજનાં થોડા દાણા તોડવા અને ખાવા”
આ ઘઉંના છોડનો સૌથી ઉપરનો ભાગ છે. તે છોડના પાકેલા દાણા અથવા બીજને પકડી રાખે છે.
બીજાના ખેતરમાંથી અનાજના દાણા તોડવા અને ખાવા તેને ચોરી ગણવામાં આવતી ન હતી. પ્રશ્ન એ હતો કે શું સાબ્બાથ પર કોઈ અન્યથા નિયમ મુજબ પ્રવૃત્તિ કરી શકે કે કેમ?
આનો અર્થ સર્વ ફરોશીઓ નહીં. વૈકલ્પિક ભાષાંતર: “અમુક ફરોશીઓ”
જુઓ, તમારા શિષ્યો. આ શબ્દનો ઉપયોગ શિષ્યો જે કરતાં હતા તે તરફ ધ્યાન દોરવા માટે ફરોશીઓ કરે છે.
ફરોશીઓની ટીકાઓનો પ્રત્યુત્તર ઈસુએ આપ્યો.
ફરોશીઓને
ફરોશીઓની ટીકાનો જવાબ આપવા માટે ઈસુએ એક પ્રશ્નનો ઉપયોગ કર્યો. ઈસુએ ફરોશીઓને પ્રશ્ન કરી પડકાર આપ્યો કે તેમણે જે શાસ્ત્ર વાંચ્યું તેનો અર્થ ફરોશીઓ સમજાવે. વૈકલ્પિક ભાષાંતર: હું જાણું છું કે તમે તેના વિશે વાંચ્યું છે ...તેની સાથે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
દાઉદના સમય દરમિયાન કોઈ પ્રાર્થનાઘર બન્યું ન હતું. વૈકલ્પિક ભાષાંતર: મુલાકાત મંડપ અથવા ""ઈશ્વરની સ્તુતિ કરવા માટેનું સ્થળ
આ પવિત્ર રોટલી છે જે યાજકો મુલાકાત મંડપમાં ઈશ્વર સમક્ષ મૂકી હતી. વૈકલ્પિક ભાષાંતર: ""રોટલી જે યાજક ઈશ્વર સમક્ષ મૂકે છે” અથવા પવિત્ર રોટલી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
જે માણસો દાઉદની સાથે હતા
પણ, નિયમ પ્રમાણે, ફક્ત યાજક જ અર્પેલી રોટલી ખાઈ શકે
ઈસુ ફરોશીઓને પ્રત્યુત્તર આપવાનું જારી રાખે છે.
ફરોશીઓની ટીકાનો પ્રત્યુત્તર આપવા માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. શાસ્ત્રવચનોમાં તેઓએ જે વાંચ્યું છે તેનો અર્થ સમજાવવા માટે ઈસુ ફરોશીઓને પડકાર આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ચોક્કસ તમે મૂસાના નિયમમાં વાંચ્યું છે ... પરંતુ નિર્દોષ છે. અથવા તમારે જાણવું જોઈએ કે નિયમ તે શીખવે છે ... પરંતુ નિર્દોષ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
સાબ્બાથ પર કરશે કે જે તેઓ અન્ય દિવસે કરશે
ઈશ્વર તેઓને શિક્ષા કરશે નહીં અથવા “ઈશ્વર તેઓને દોષિત ઠેરવશે નહીં”
ઈસુ આગળ હવે શું કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.
કોઈ છે જે પ્રાર્થનાઘર કરતા પણ વધુ મહત્વના છે. ઈસુ પોતાનો ઉલ્લેખ કરતાં સ્વયંને પ્રાર્થનાઘર કરતાં પણ વધુ મહત્વના દર્શાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)
કલમ 7 માં, હોશિયા પ્રબોધકની વાતને ટાંકીને ઈસુ ફરોશીઓને ઠપકો આપે છે.
ઈસુ ફરોશીઓને પત્યુત્તર આપવાનું જારી રાખે છે.
અહીં ઈસુ શાસ્ત્રનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: હોશિયા પ્રબોધકે વર્ષો પહેલા આ લખ્યું હતું: 'યજ્ઞ કરતા હું દયા ચાહું છું.' જો તમે આનો અર્થ સમજી શક્યા હોત, તો તમે નિર્દોષને દોષિત ઠરાવત નહી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
મૂસાના નિયમમાં, ઇઝરાએલીઓને બલિદાન ચઢાવવાની આજ્ઞા ઈશ્વરે આપી હતી. આનો અર્થ એ કે ઈશ્વર યજ્ઞ કરતા દયાને વધારે મહત્વની ગણે છે.
સર્વનામ “હું” એ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે
આ વિશેષણ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જેઓ દોષી નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)
ઈસુ પોતાનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)
સાબ્બાથના નિયમો અથવા “સાબ્બાથને દિવસે લોકો શું કરી શકે તેના નિયમો બનાવવા”
અહીં સુવાર્તામાં દ્રશ્ય બદલાય છે જેમાં જ્યારે ઈસુ સાબ્બાથે એક માણસને સાજો કરે છે ત્યારે ફરોશીઓ ઈસુની ટીકા કરે છે
ઈસુએ ઘઉંના ખેતરમાંથી નીકળી ગયા અથવા “પછી ઈસુ ત્યાંથી નીકળી ગયા”
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) શબ્દ તેમના તે શહેરના યહૂદીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સભાસ્થાન” અથવા 2) તેમના શબ્દ ફરોશીઓને સંબોધે છે જેની સાથે ઈસુએ વાત કરી અને આ એ સભાસ્થાન હતું જ્યાં તેઓ અને યહૂદીઓ હાજર રહ્યા હતા. તેમના શબ્દનો અર્થ એ નથી કે ફરોશીઓ સભાસ્થાનના માલિક છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ જે સભાસ્થાનમાં હાજરી આપી હતી તે સભાસ્થાન
જુઓ"" શબ્દ આ સુવાર્તામાં નવા વ્યક્તિ વિશે જણાવે છે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.
જે માણસનો હાથ સુકાઈ ગયેલો હતો અથવા “લકવાગ્રસ્ત માણસનો હાથ”
ફરોશીઓ ઈસુને એ પાપના દોષિત ઠેરવવા માગતા હતા, તેથી તેઓએ તેમને પૂછ્યું, 'શું વિશ્રામવારને સાજા કરવું વાજબી છે?'
મૂસાના નિયમ અનુસાર, શું એક વ્યક્તિ બીજા વ્યક્તિને સાબ્બાથ દિવસે સાજા કરી શકે છે
ફરોશીઓ ફક્ત ઈસુને લોકોની સમક્ષ દોષિત ઠેરવવા જ માંગતા નહોતા. પરંતુ તેઓ તો ઈચ્છતા હતા કે ઈસુ જવાબ આપે જે જવાબ મૂસાના નિયમની વિરુદ્ધમાં જણાય, જેથી તેઓ ઈસુને ન્યાયાધીશ સમક્ષ લઈ જઈ શકે અને નિયમ ભંગ કરવાના બદલે ઈસુને શિક્ષા અપાવી શકે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ફરોશીની ટીકાનો પ્રત્યુત્તર ઈસુ આપે છે.
ફરોશીઓને જવાબ આપવા માટે ઈસુ પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેઓ સભામાં કયા પ્રકારનું કાર્ય કરે છે તે વિચારવા માટે તે પ્રશ્ન પડકારરૂપ છે. વૈકલ્પિક ભાષાંતર: તમારામાંનો દરેક, જો તમારી પાસે ફક્ત એક જ ઘેટું હોય ... જો તે પડી જાય તો તેને ઉઠાવશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
શબ્દસમૂહ કેટલું બધુ વધારે નિવેદનમાં ભાર ઉમેરે છે. વૈકલ્પિક ભાષાંતર: દેખીતી રીતે, માણસ ઘેટાંના કરતાં કેટલું ઉત્તમ છે! અથવા ""વિચાર કરો કે માણસ ઘેટાં કરતાં કેટલો વધારે મહત્વનો છે
જેઓ સાબ્બાથને દિવસે સારું કરે છે તેઓ નિયમનું પાલન કરે છે.
આ પરોક્ષ રીતે ભાવમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પછી ઈસુએ તે માણસને તેનો હાથ લાંબો કરવાની આજ્ઞા કરી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)
સુકાઈ ગયલા હાથવાળા માણસને અથવા “જે માણસનો હાથ સુકાઈ ગયો છે તેને”
તારો હાથ પકડ અથવા “તારો હાથ લાંબો કર”
તે માણસે તેનો હાથ લાંબો કર્યો
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તે ફરીથી સ્વસ્થ થયો અથવા તે ફરીથી સાજો થઈ ગયો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ઈસુને નુકસાન પહોંચાડવાનો ઈરાદો
ઈસુને કેવી રીતે મારી નાખવા તે વિશે ચર્ચા વિચારણા કરી રહ્યા છે
આ અહેવાલ બતાવે છે કે કેવી રીતે ઈસુના કાર્યોએ યશાયાની ભવિષ્યવાણીઓને પૂર્ણ કરી.
ફરોશીઓ શી યોજના બનાવી રહ્યા છે તે ઈસુ જાણતા હતા, તેથી તે
ત્યાંથી ચાલ્યા ગયા અથવા “નીકળી ગયા”
કોઈને પણ તે સબંધી જણાવવું નહીં
શબ્દસમૂહ તે સાચું પડી શકે છે ને નવા વાક્યની શરૂઆત તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ પરિપૂર્ણ કરવાનું હતું
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રબોધક યશાયા દ્વારા ઈશ્વરે વર્ષો પહેલાં શું કહ્યું હતું
અહીં માથ્થી દર્શાવે છે કે ઈસુના સેવાકાર્ય, યશાયા પ્રબોધકની ભવિષ્યવાણી વિશેના શાસ્ત્રને પૂર્ણ કરે છે.
જુઓ અથવા “સાંભળો” અથવા “હું તમને જે કહું છું તે પર ધ્યાન આપો.”
શબ્દોના સર્વજ ભાવાર્થો ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. ઈશ્વરે યશાયાને જે કહ્યું હતું તેનું વર્ણન છે.
તે મારા પ્રિય પુત્ર છે, અને હું તેમના પર અતિ પ્રસન્ન છું
અહીં આત્મા એ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જેમનાથી હું ખૂબ ખુશ છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
ઈશ્વરનો સેવક વિદેશીઓને કહેશે કે ન્યાય થશે. તે સ્પષ્ટપણે કહી શકાય છે કે ઈશ્વર જ ન્યાય કરનાર છે, અને અમૂર્ત નામ ન્યાય અને જે સાચું છે તે તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તે રાષ્ટ્રોને જાહેર કરશે કે ઈશ્વર તેમના માટે જે સારું છે તે જ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)
માથ્થી યશાયા પ્રબોધકની વાતનો ઉલ્લેખ ચાલુ રાખે છે.
અહીં ‘લોકો તેમની વાણી સાંભળતા નથી’ તેનું પ્રતિનિધિત્વ ‘તેઓ મોટા અવાજે બોલતા નથી’, કરે છે. વૈકલ્પિક ભાષાંતર:તેઓ મોટેથી બોલાશે નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
આ શબ્દોની સર્વ ઘટનાઓ ઈશ્વરના પસંદ કરેલા સેવકને સંબોધે છે.
આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ જાહેરમાં એમ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: શહેરો અને નગરોમાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
“તે” ની સર્વ ઘટનાઓ ઈશ્વરના પસંદ કરેલા સેવકનો ઉલ્લેખ કરે છે.
આ બંને નિવેદનો એક જ વસ્તુ છે. તેઓ રૂપકો પર ભાર મૂકે છે કે ઈશ્વરનો સેવક નમ્ર અને દયાળુ રહેશે. બંને છૂંદેલું બરું અને ધુમાડાવાળું શણ નબળા અને નુકસાન પહોંચાડનારનો ઉલ્લેખ કરે છે. જો રૂપક ગૂંચવણમાં મૂકે છે, તો તમે શાબ્દિક અર્થનો અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: તે નબળા લોકો માટે દયાળુ રહેશે, અને જેઓ દુઃખ અનુભવે છે તેઓ માટે તેઓ નમ્ર રહેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
ક્ષતિગ્રસ્ત છોડ
તે કોઈ પણ ધુમાડાવાળા શણને બહાર મૂકશે નહીં અથવા ""તે કોઈ પણ ધુમાડાવાળા બળતણને ઓલવી નાખશે નહીં
આ એક દીવાની વાટનો ઉલ્લેખ કરે છે જેને જ્યારે સળગાવામાં આવે છે ત્યારે તેમાંથી માત્ર ધુમાડો નીકળે છે.
આને નવા વાક્યમાં અનુવાદ કરી શકાય છે: “શણ. આ તે ત્યાં સુધી કરશે.”
કોઈ પણ વ્યક્તિને વિજયમાં દોરી જવું તે, તેમને વિજયી બનવા માટેના કારણનું પ્રતિનિધિત્વ કરે છે. ન્યાયને વિજયી બનવા માટેનું પ્રતિનિધિત્વ ખોટી બાબતોને સાચી બાબતોમાં ફેરવવાનું છે. વૈકલ્પિક ભાષાંતર: તે બધું જ યોગ્ય બનાવે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)
અહીં “નામ” સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તેનામાં” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
અહીં સુવાર્તામાં દ્રશ્ય હવે પાછળના સમયમાં પાછુ ફરે છે જ્યારે ફરોશીઓએ ઈસુ પર શેતાનની શક્તિ દ્વારા માણસને સાજો કરવાના આરોપ મૂક્યા હતા.
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પછી કોઈ વ્યક્તિ ઈસુ પાસે એક માણસને લાવ્યો જે અંધ અને મૂંગો હતો કારણ કે દુષ્ટાત્મા તેને નિયંત્રિત કરી રહ્યો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
કશું જોઈ શકે નહીં અને વાત કરી શકે નહીં એવો વ્યક્તિ
જે સર્વ લોકોએ ઈસુને આ વ્યક્તિને સાજો કરતા જોયા તેઓ મોટું આશ્ચર્ય પામ્યા
ખ્રિસ્ત અથવા મસીહ માટે આ શીર્ષક છે.
અહીં તેનો અર્થ “ના વંશજ”
કલમ 25 માં, ફરોશીઓના આક્ષેપોનો જવાબ આપવાનું શરૂ કરતા ઈસુ કહે છે કે શેતાનની શક્તિ દ્વારા તેણે આ માણસને સાજો કર્યો તેવું ફરોશીઓ કહે છે.
અહીં તે અંધ, મૂંગા અને અશુદ્ધ આત્માથી પીડિત માણસને સાજાપણું આપવાના ચમત્કારનો ઉલ્લેખ કરે છે.
આને હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. આ માણસ માત્ર અશુદ્ધ આત્માને બહાર કાઢી શકે છે કારણ કે તે બાલઝબૂલનો મિત્ર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)
ફરોશીઓ ઈસુનો નકાર કરે છે તે બતાવવા તેમને નામથી બોલાવવાનું ટાળે છે.
અશુદ્ધ આત્માઓનો સરદાર
ઈસુએ ફરોશીઓને જવાબ આપવા માટે નીતિવચનનો ઉપયોગ કરે છે. આ બંને નિવેદનો એક જ બાબત છે. ઈસુ એ બાબત પર ભાર મૂકે છે કે અન્ય અશુદ્ધ આત્માઓ સાથે લડવા માટે બાલઝબૂલ પોતાના સામર્થ્યનો ઉપયોગ કરે તે વાતનો કોઈ અર્થ નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-proverbs અને /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)
અહીં રાજ્ય એ રાજ્યમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: એક સામ્રાજ્ય ટકશે નહીં જ્યારે તેના લોકો એકબીજાની વચ્ચે લડાઈ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
અહીં શહેર ત્યાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે, અને ઘર એ કુટુંબને નિર્દેશ કરે છે. પોતાનાથી વિભાજિત થવાથી તેના લોકો એકબીજા સાથે લડતા હોય છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યારે લોકો એકબીજા સાથે લડાઈ કરે છે ત્યારે તે શહેર અથવા પરિવારનો નાશ થાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
ફરોશીઓએ ઈસુ પર શેતાનની શક્તિ દ્વારા માણસને સાજો કરવાના આરોપ મૂક્યા હતા તેનો પ્રત્યુતર આપવાનું ઈસુ જારી રાખે છે.
શેતાન નામનો બીજો ઉપયોગ શેતાનની સેવા કરતા અશુદ્ધ આત્માઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જો શેતાન તેના પોતાના અશુદ્ધ આત્માઓ વિરુદ્ધ કાર્ય કરે તો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
ફરોશીઓ જે કહે છે તે તર્કહિન છે તેવું તેઓને બતાવવા માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જો શેતાન પોતાનામાં વિભાજિત છે તો, તેનું રાજ્ય સ્થિર રહી શકશે નહીં! અથવા ""જો શેતાન પોતાનાની સાથે લડાઈ કરે તો તેનું રાજ્ય ટકશે નહીં!” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આ નામ એ જ સમાન વ્યક્તિનો “શેતાન” તરીકે ઉલ્લેખ કરે છે (કલમ 26).
ફરોશીઓને પડકારવા માટે ઈસુએ બીજા એક પ્રશ્નનો ઉપયોગ કર્યો. વૈકલ્પિક ભાષાંતર: પછી તમારે કહેવું જોઈએ કે તમારા અનુયાયીઓ પણ બાલઝબૂલની મદદથી અશુદ્ધ આત્માઓને કાઢે છે. પરંતુ, તમે જાણો છો કે આ સત્ય નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
ઈસુ ફરોશીઓ સાથે વાત કરી રહ્યા હતા. તમારા પુત્રો શબ્દ તેમના અનુયાયીઓનો ઉલ્લેખ કરે છે. શિક્ષકો અથવા આગેવાનોને અનુસરતા લોકોનો ઉલ્લેખ કરવાની આ એક સામાન્ય રીત હતી. વૈકલ્પિક ભાષાંતર: તમારા અનુયાયીઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
તમારા અનુયાયીઓ ઈશ્વરની મદદથી અશુદ્ધ આત્માઓને કાઢે છે, તેઓ બતાવે છે કે તમે મારા પ્રત્યે ખોટા છો.
ઈસુ ફરોશીઓને પ્રત્યુત્તર આપવાનું જારી રાખે છે.
અહીં જો નો અર્થ એ નથી કે ઈસુ પ્રશ્ન કરે છે કે શેતાનને કેવી રીતે હાંકી કાઢવો. અહીં ઈસુ સાચું નિવેદન દાખલ કરવા માટે આ શબ્દનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ જો કે હું
તો પછી ઈશ્વરનું રાજ્ય તમારામાં આવી ચૂક્યું છે. અહીં રાજ્ય એ રાજા તરીકે ઈશ્વરના શાસનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: આનો અર્થ એ છે કે ઈશ્વર તમારામાં તેનું રાજ્ય સ્થાપિત કરી રહ્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
અહીં “તમે” બહુવચન છે અને ઇઝરાએલના લોકોને સંબોધે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)
ફરોશીઓને જવાબ આપવા માટે ઈસુ દ્રષ્ટાંતનો ઉપયોગ કરે છે. ઈસુનો કહેવાનો અર્થ એ છે કે તેઓ(ઈસુ) સ્વયં, શેતાનથી વધારે શક્તિશાળી છે તેથી તેઓ(ઈસુ) અશુદ્ધ આત્માઓને બહાર કાઢી શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)
ફરોશીઓ અને ટોળાને શીખવવા માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: બળવાન વ્યક્તિને બાંધ્યા વિના કોઈ પણ તે ઘરમાં પ્રવેશી શકશે નહીં. અથવા જો કોઈ વ્યક્તિ પ્રવેશ કરવા માંગે છે ... તો તેણે પ્રથમ બળવાન માણસને બાંધવો પડે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
પ્રથમ બળવાન માણસ પર નિયંત્રણ લીધા વિના
પછી તે ચોરી કરી શકે છે અથવા “પછી તે ચોરી કરવા સમર્થ બની શકે છે”
જે મને સમર્થન આપતો નથી અથવા “જે મારી સાથે કાર્ય કરતો નથી”
મારો વિરોધ કરે છે અથવા “મારી વિરુદ્ધ કાર્ય કરે છે”
ઈસુ એક રૂપકનો ઉપયોગ કરી રહ્યા છે કે કોઈ વ્યક્તિ ઘેટાંના ટોળાને ઘેટાંપાળક પાસે ભેગા કરે છે અથવા તેમને ઘેટાંપાળકથી દૂર લઈ જાય છે. ઈસુનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ કાં તો લોકોને ઈસુના શિષ્ય બનવામાં મદદ કરે છે અથવા તે લોકોને ઈસુનો નકાર કરવા કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
ઈસુ ફરોશીઓને પ્રત્યુત્તર આપવાનું ચાલુ રાખે છે.
હવે ઈસુ જે આગળ કહેવાના છે તેના પર ભાર મૂકે છે.
અહીં “તમે” બહુવચન છે. ઈસુ પ્રત્યક્ષ રીતે ફરોશીઓ સાથે વાત કરે છે પણ તે ટોળાને શિક્ષણ આપતા નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: લોકો જે પાપ કરે છે અને લોકો જે કહે છે તે પ્રત્યેક દુષ્ટ બાબતને ઈશ્વર માફ કરશે અથવા ઈશ્વર દરેક દુષ્ટતા અને પાપોને ક્ષમા કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પવિત્ર આત્મા વિરુદ્ધ કરેલ દરેક પાપ અને દુર્ભાષણને ઈશ્વર માફ કરશે નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
અહીં શબ્દ નો અર્થ છે કોઈ શું કહે છે. વૈકલ્પિક ભાષાંતર: જો કોઈ વ્યક્તિ માણસના દીકરા વિશે દુર્ભાષણ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
ઈસુ પોતાના વિશે વાત કરી રહ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર તે વ્યક્તિને માફ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “પવિત્ર આત્મા વિરુદ્ધનું પાપ માફ કરશે નહીં.
અહીંયા જગત અને તે જે આવવાનું છે તે વર્તમાન યુગ અને આવનાર યુગને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: આ યુગમાં અથવા આવનાર યુગમાં અથવા સદા અને સર્વકાળ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
ઈસુ ફરોશીઓને પ્રત્યુત્તર આપવાનું ચાલુ રાખે છે.
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) જો ઝાડ સારું હશે તો તેનું ફળ સારું મળશે, અને જો વૃક્ષ ખરાબ હશે તો તેનું ફળ ખરાબ મળશે અથવા 2) જો તમે ઝાડને સારું ગણો તો તેનું ફળ સારું છે, અને જો તમે તે ઝાડને ખરાબ માનતા હો, તો તેનું ફળ ખરાબ રહેશે. આ એક કહેવત હતી. કોઈ વ્યક્તિ સારી કે ખરાબ છે તે કેમ જાણી શકાય તેના માટે આ સત્યને લાગુ પાડવું.
તંદુરસ્ત… રોગગ્રસ્ત
અહીં ફળ વ્યક્તિ શું કરે છે તેનો ઉલ્લેખ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કેમ કે ઝાડ ફળથી ઓળખાય છે કે તે સારું છે કે ખરાબ છે અથવા લોકો વ્યક્તિના વર્તન અને પ્રવૃત્તિઓના પરિણામો જોઈને કહે છે કે તે વ્યક્તિ સારો છે કે ખરાબ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
અહીં સંતાન નો અર્થ છે કે ની લાક્ષણિકતાઓ હોવી. એક પ્રકારના ઝેરી સાપો છે જે જોખમી છે અને દુષ્ટતાને દર્શાવે છે. તમે માથ્થી 3: 7 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
આ બહુવચન છે જે ફરોશીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)
ઈસુ ફરોશીઓને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તમે સારી વાતો કહી શકો નહીં. અથવા તમે માત્ર દુષ્ટ વાતો જ કહી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
અહીં હૃદય એ વ્યક્તિના મનમાં વિચારો માટેનું નામ છે. અહીં મુખ એ જે સંપૂર્ણ રૂપે વ્યક્તિને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: વ્યક્તિ જે મુખથી બોલે છે તે તેના મનમાં શું ચાલે છે તે પ્રગટ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
ઈસુ હૃદય વિશે બોલે છે કે તે જાણે એક પાત્ર છે કે જે વ્યક્તિ સારી કે ખરાબ વાતોથી ભરપૂર છે. આ એક રૂપક છે જેનો અર્થ એ છે કે વ્યક્તિ શું કહે છે તે બતાવે છે કે વ્યક્તિ ખરેખર શું છે. જો તમારે આ કાલ્પનિક રાખવું હોય તો તમે યુએસટી તપાસો. તમે શાબ્દિક અનુવાદ પણ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: જે માણસ ખરેખર સારૂ છે તે સારી વાત કરશે, અને ખરેખર જે દુષ્ટ છે તે ખરાબ વાતો બોલશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
ઈસુએ અશુદ્ધ આત્મા વળગેલા માણસને સાજો કર્યો તેવા ફરોશીઓના આરોપ વિશેના પ્રત્યુત્તર આપવાનું સમાપન ઈસુ કરે છે.
આ ઈસુ આગળ શું કહેવાના છે તેના પર ભાર મૂકે છે.
ઈશ્વર તેઓને પૂછશે અથવા “લોકોએ ઈશ્વરને સમજાવવું પડશે”
અહીં શબ્દ કોઈક કંઈક કહે છે તે બતાવે છે. વૈકલ્પિક ભાષાંતર: દરેક હાનિકારક વસ્તુ જે તેઓએ કહી હશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
આને સક્રિય રૂપમાં દર્શાવે શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તમને ન્યાયી ઠેરવશે અને ,,, ઈશ્વર તમને શિક્ષા કરશે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
કલમ 39 માં, ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને ઠપકો આપવાનું શરૂ કરે છે.
શેતાનની શક્તિ દ્વારા ઈસુએ માણસને સાજો કર્યો છે તેવા ફરોશીઓના આક્ષેપનો જવાબ ઈસુએ આપ્યા પછીની કલમોમાં જ આ સંવાદ થાય છે.
અમને જોઈએ
તમે સ્પષ્ટ કરી શકો છો કે તેઓ શા માટે નિશાની માગે છે. વૈકલ્પિક ભાષાંતર: તમારા તરફથી નિશાની મળશે તે જ સાબિત કરશે કે તમે જે કહો છો તે સાચું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈસુ હાલની વર્તમાન પેઢી સાથે વાત કરી રહ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: તમે એક દુષ્ટ અને વ્યભિચારી પેઢી છો જે નિશાની માગે છે.. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)
અહીં વ્યભિચારી એવા લોકો માટે એક રૂપક છે કે જે ઈશ્વરને વફાદાર નથી. વૈકલ્પિક ભાષાંતર: અવિશ્વસનીય પેઢી અથવા દુષ્ટ પેઢી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
ઈસુએ તેઓને નિશાની આપી ન હતી કારણ કે, તેમણે ઘણા ચમત્કારો કર્યા હોવા છતા તેઓએ તેના પર વિશ્વાસ કર્યો નહીં. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: હું તેમને નિશાની આપીશ નહીં અથવા ઈશ્વર તમને કોઈ નિશાની આપશે નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
યૂના પ્રબોધક વિના કોઈ નિશાની અપાશે નહીં.
અહીં “દિવસ” અને “રાત” એ 24 કલાકના દિવસનો સમય છે. વૈકલ્પિક ભાષાંતર: “સંપૂર્ણ ત્રણ દિવસ” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-merism)
ઈસુ પોતાન વિશે કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)
આનો અર્થ ભૌતિક કબરની અંદર થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને ઠપકો આપવાનું ચાલુ રાખે છે.
નિનવેહના નાગરિકો
ન્યાયના દિવસે અથવા “જ્યારે ઈશ્વર લોકોનો ન્યાય કરશે”
ઈસુના સુવાર્તા પ્રચારના સમયમાં જેઓ હતા તેઓનો ઉલ્લેખ કરે છે.
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) શિક્ષા એ આરોપ દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: અને લોકોની આ પેઢીનો દોષ કાઢશે અથવા 2) ઈશ્વર આ પેઢીના લોકોને શિક્ષા કરશે કારણ કે તેઓએ નિનેવેહના લોકોની જેમ પસ્તાવો કર્યો નહીં. વૈકલ્પિક ભાષાંતર: અને ઈશ્વર આ પેઢીના લોકોને શિક્ષા કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
અને જુઓ. આ ઈસુ આગળ શું કહેવાના છે તેના પર ભાર મૂકે છે.
કોઈ વધુ મહત્વપૂર્ણ
ઈસુ પોતાના વિશે કહી રહ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)
તમે ઈસુના નિવેદનનો સ્પષ્ટ અર્થ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “યૂના કરતાં પણ મહાન અહીં છે, છતાં પણ તમે પસ્તાવો કર્યો નથી, તેથી જ ઈશ્વર તમને શિક્ષા કરશે"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને ઠપકો આપવાનું ચાલુ રાખે છે.
આ શેબાની રાણીનો ઉલ્લેખ કરે છે. શેબા ઇઝરાએલની દક્ષિણમાં આવેલી એક ભૂમિ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)
ન્યાયના દિવસે ઉભા રહેવું પડશે
ન્યાયના દિવસે અથવા જ્યારે ઈશ્વર લોકોનો ન્યાય કરે છે. જુઓ તમે માથ્થી 12:41 માં તમે કેવી રીતે અનુવાદ કર્યું છે.
ઈસુના સુવાર્તા પ્રચારના સમય દરમિયાન જેઓ રહેતા હતા તેઓનો ઉલ્લેખ કરે છે
તમે માથ્થી 12:41 માં સમાન નિવેદનનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) શિક્ષા અહીં આરોપ રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: અને લોકોની આ પેઢીનો દોષ કાઢશે અથવા 2) ઈશ્વર આ પેઢીના લોકોને શિક્ષા કરશે કારણ કે તેઓએ દક્ષિણની રાણીની જેમ જ્ઞાનની વાત સાંભળી નહીં. વૈકલ્પિક ભાષાંતર: અને ઈશ્વર આ પેઢીના લોકોને શિક્ષા કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
અહીં “પૃથ્વીનો છેડો” એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ “ખૂબ દુર”. વૈકલ્પિક ભાષાંતર: “તે રાણી પૃથ્વીના અંત ભાગથી મળવાને આવી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
આ નિવેદન સમજાવે છે કે શા માટે ઈસુના સમયની આ પેઢીના લોકોને દક્ષિણની રાણી દોષિત ઠરાવશે. વૈકલ્પિક ભાષાંતર: તે આવી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-connectingwords)
અને જુઓ. આ ઈસુ આગળ શું કહેવાના છે તેના પર ભાર મૂકે છે.
કોઈ વધુ મહત્વપૂર્ણ
ઈસુ પોતાના વિશે કહી રહ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)
તમે ઈસુના નિવેદનના અસ્પષ્ટ અર્થને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: સુલેમાન કરતાં અહીં એક મોટો છે, છતાં તમે તેનું સાંભળતા નથી. તેથી જ ઈશ્વર તમને શિક્ષા કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને ઠપકો આપવાનું ચાલુ રાખે છે. તે દ્રષ્ટાંત કહેવાનું શરૂ કરે છે.
સુકી જગ્યા અથવા “એવી જગ્યા જ્યાં લોકો રહેતા નથી”
અહીં “તે” વિશ્રામનો ઉલ્લેખ કરે છે.
આને અવતરણના સ્થાને નિવેદન તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી, અશુદ્ધ આત્મા જે ઘરમાંથી તે નીકળ્યો હતો ત્યાં પાછો આવશે.
જે વ્યક્તિમાં અશુદ્ધ આત્મા છે તેના માટે આ રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “હું જ્યાંથી નીકળ્યો હતો” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: અશુદ્ધ આત્મા એવા ઘરને શોધે છે કે જે કોઈએ સાફ કર્યું હોય અને જે વસ્તુ જ્યાં શોભે છે ત્યાં દરેક વસ્તુ વ્યવસ્થિત ગોઠવેલી હોય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ફરી, ઘર એવા વ્યક્તિ માટે રૂપક છે કે જેમાં અશુદ્ધ આત્મા રહે છે. અહીં, બહાર નીકળવું અને ગોઠવવું સૂચવે છે કે કોઈ પણ ઘરમાં રહેતું નથી. ઈસુ કહે છે કે જ્યારે અશુદ્ધ આત્મા કોઈ વ્યક્તિને છોડે છે ત્યારે વ્યક્તિએ પવિત્ર આત્માને તેનામાં રહેવા માટે આમંત્રણ આપવું જોઈએ નહીં તો અશુદ્ધ આત્મા પાછો આવી તે વ્યક્તિમાં ફરીથી વાસ કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
“જ્યારે અશુદ્ધ આત્મા” શબ્દોથી કલમ 43 માં શરુ કરેલ દ્રષ્ટાંતને ઈસુ અહીં પૂર્ણ કરે છે.
લોકોને વિશ્વાસ ન કરવાના જોખમથી ચેતવણી આપવા માટે ઈસુ એક દ્રષ્ટાંત કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)
આનો અર્થ એ થાય કે જો ઈસુના સમયના લોકો કે પેઢીએ તેમના પર વિશ્વાસ કર્યો નથી અને તેમના શિષ્યો બન્યા નથી તો ઈસુના આવ્યા પહેલાં તેઓ જે સ્થિતિમાં હતા તેનાથી પણ વધુ ખરાબ સ્થિતિમાં તેઓ આવી પડશે.
ઈસુની માતા અને ભાઈઓનું આગમન તેમના આત્મિક કુટુંબનું વર્ણન કરવાની તક બની જાય છે.
શબ્દ “જુઓ” એ વાર્તામાંના વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.
આ મરિયમ, ઈસુની માનવ માતા છે.
અહીં મરિયમ દ્વારા જન્મેલા અન્ય બાળકો હોઈ શકે છે, પરંતુ શક્ય છે કે અહીં ભાઈઓ શબ્દનો અર્થ ઈસુના પિતરાઈ ભાઈઓનો ઉલ્લેખ કરે છે.
બોલવાની ઇચ્છા
આને પરોક્ષ ભાવમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કોઈએ ઈસુને કહ્યું કે તેમની માતા અને ભાઈઓ બહાર તેમને મળવાને આવ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)
માથ્થી 12: 1 માં શરૂ થયેલ વૃતાંત, જ્યાં માથ્થી જણાવે છે કે ઈસુના સેવાકાર્યમાં વિરોધ વધવા લાગ્યા છે, તેનો અહીં અંત આવે છે.
જે વ્યક્તિએ ઈસુને કહ્યું તે સંદેશની વિગતો સમજી શકાય છે અને પુનરાવર્તનની જરૂર નથી. વૈકલ્પિક ભાષાંતર: જેણે ઈસુને કહ્યું કે તેમની માતા અને ભાઈઓ તેમની સાથે વાત કરવા માગે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
ઈસુ લોકોને શીખવવા માટે આ પ્રશ્નોનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: મારી માતા અને ભાઈઓ કોણ છે તે હું તમને જણાવીશ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
જુઓ અથવા “સંભાળવું” અથવા “હું તમને જે કહેવા માગું છે તે પર ધ્યાન આપો”
આ એક રૂપક છે જેનો અર્થ છે ઈસુના શિષ્યો ઈસુના આત્મિક કુટુંબના સભ્યો છે. તેમના શારીરિક પરિવારની તુલનામાં આ વધુ મહત્વપૂર્ણ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
જે કોઈ આ પ્રમાણે કરે છે
ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
આ એક રૂપક છે જેનો અર્થ છે કે જે કોઈ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે છે તે ઈસુના આત્મિક કુટુંબના છે. તેના શારીરિક પરિવારની તુલનામાં આ વધુ મહત્વપૂર્ણ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)