ઈસુના સમયના લોકો જ્યારે પાપીઓ વિશે વાત કરતા ત્યારે તેઓ મૂસાના નિયમનું પાલન ન કરનારા અને ચોરી અથવા વ્યભિચારના પાપ આચરતા લોકો વિશે વાત કરતા હતા. જ્યારે ઈસુએ કહ્યું કે તેઓ(ઈસુ) પાપીઓને બોલાવવા આવ્યા છે, ત્યારે ઈસુના કહેવાનો અર્થ એ હતો કે જે લોકો પોતાને પાપી માને છે ફક્ત તેઓ જ ઈસુના અનુયાયીઓ બની શકે છે. જે લોકોને મોટાભાગના લોકો પાપી ગણતા નહોતા તેઓને માટે પણ ઉપરોક્ત સાચું છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sin)
આ અધ્યાયમાંના ઘણા વાક્યો, કોઈક વ્યક્તિ સાથે કંઈક બન્યું તેમ જણાવે છે પરંતુ તે વ્યક્તિ સાથે તેવું વર્તન કોણે કર્યું તે વિશે જણાવતા નથી. તમારે વાક્યનો અનુવાદ એ રીતે કરવો પડશે કે જેથી તે ક્રિયા કરનાર કોણ છે તેની જાણ વાચકને થાય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ અધ્યાયમાં ઉપદેશકો પ્રશ્નો પૂછે છે કે જેના જવાબ તેમના સાંભળનારાઓ પહેલાથી જ જાણતા હતા. ઉપદેશકોએ તેઓને પ્રશ્નો પૂછવા દ્વારા કહ્યું કે તેઓ સાંભળનારાઓથી ખુશ નથી અથવા તેમને શીખવવા માટે અથવા તેમને વિચારતા કરવા સબંધી ઈચ્છુક નથી. આનું વર્ણન કરવાની બીજી રીત તમારી ભાષામાં હોઈ શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
નીતિવચનો ખૂબ ટૂંકા વાક્યો છે જે સર્વસામાન્ય સત્યને યાદ રાખવામાં સરળ એવા શબ્દો દ્વારા રજૂ કરાય છે. નીતિવચનોને સમજનાર લોકો સામાન્ય રીતે ઉપદેશકની ભાષા અને સંસ્કૃતિ વિશે ઘણું જાણતા હોય તે જરૂરી છે. જ્યારે તમે આ અધ્યાયમાં નીતિવચનોનો અનુવાદ કરો ત્યારે તમારે ઉપદેશકોએ ઉપયોગ કરેલા શબ્દો કરતા ઘણા વધારે શબ્દોનો ઉપયોગ કરવો જેથી કરીને તમે તે માહિતીનો ઉમેરો કરી શકો જે ઉપદેશકોના સાંભળનારાઓ જાણતા હતા પણ તમારા વાંચકો કદાચ જાણતા હોય નહીં. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-proverbs)
માથ્થી 8:1માં ઈસુ લોકોને સાજાપણું આપે છે તે દ્વારા જે વિષયની શરૂઆત માથ્થીએ કરી હતી તે વિષય પર માથ્થી પરત ફરે છે. જેની શરૂઆત, ઈસુ એક લકવાગ્રસ્ત માણસને સાજો કરે છે તે વિશેના વૃતાંતથી થાય છે.
એ સૂચિત છે કે શિષ્યો ઈસુની સાથે હતા.
સંભવતઃ આ તે જ હોડી છે જેનો ઉલ્લેખ માથ્થી 8:23માં છે. આની સ્પસ્ટતા તમારે ગૂંચવણને ટાળવાની જરૂરતના સંદર્ભમાં જ કરવી.
ઈસુ જે શહેરમાં રહેતા હતા. આ કફરનહૂમનો ઉલ્લેખ કરે છે.
આ વિસ્તૃત ઘટનાક્રમમાં અન્ય એક ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. અગાઉની ઘટનાઓ કરતા આ ઘટના કદાચ જુદા લોકોનો પણ સમાવેશ કરે. આને દર્શાવવાની એક અલગ રીત તમારી ભાષામાં હોઈ શકે છે.
શહેરમાંથી થોડા માણસો
આ ઉલ્લેખ, તે માણસોનો વિશ્વાસ અને કદાચ લકવાગ્રસ્ત માણસના વિશ્વાસનો પણ સમાવેશ કરે છે.
તે માણસ ખરેખર ઈસુનો દીકરો હતો નહીં. ઈસુ તેની સાથે પ્રેમાળ રીતે વાત કરી રહ્યા હતાં. જો આ ગૂંચવણ ઉપજાવનાર લાગે તો તેનો અનુવાદ મારા મિત્ર” અથવા “જુવાન માણસ તરીકે કરો અથવા તેનો અનુવાદ કરવાનું ટાળી પણ શકાય છે.
આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “હું તને તારા પાપ માફ કરું છું.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ વિસ્તૃત ઘટનાક્રમમાં અન્ય એક ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. અગાઉની ઘટનાઓ કરતા આ ઘટના કદાચ જુદા લોકોનો સમાવેશ પણ કરે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) દરેક પોતાની રીતે વિચારી રહ્યા હતા, અથવા 2) તેઓ એકબીજા સાથે માંહોમાંહ વાત કરી રહ્યા હતાં.
ઈસુ એવી બાબતો કરી શકવાનો દાવો કરતા હતા જેના વિશે શાસ્ત્રીઓ માનતા હતા કે ફક્ત ઈશ્વર જ તે બાબતો કરી શકે છે.
ઈસુ અલૌકિક રીતે અથવા તેઓને એકબીજા સાથે વાત કરતા જોઈને જાણતા હતા કે તેઓ કંઈક અલગ વિચારી રહ્યા હતા.
ઈસુએ શાસ્ત્રીઓને ઠપકો આપવા આ પ્રશ્નનો ઉપયોગ કર્યો.
આ અનૈતિક ભૂંડાઈ અથવા દુષ્ટતા છે, જે વાસ્તવમાં સામાન્ય ભૂલ નથી.
અહીં “હૃદયો” તેઓના મન અને હ્રદયના વિચારોનો ઉલ્લેખ કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરી શાસ્ત્રીઓને વિચારતા કરે છે કે શું કરવા દ્વારા એમ સાબિત થાય કે ઈસુ ખરેખર પાપોની માફી આપી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મેં હમણાં જ કહ્યું કે 'તારા પાપ માફ થયા છે.' તમે વિચારશો કે 'ઊઠ અને ચાલ' કહેવું મુશ્કેલ છે, કારણ કે તે માણસ ઉઠીને ચાલશે કે નહીં તે દ્વારા હું તે માણસને સાજા કરી શકું છું કે નહીં તેની સાબિતી પ્રાપ્ત થશે” અથવા તમે વિચારશો કે “ઉઠીને ચાલ” તેમ કહેવા કરતાં “તારા પાપ માફ થયા છે” તેમ કહેવું સરળ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
અવતરણ ચિહ્નોનો અનુવાદ ભાવાર્થ તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “શું સરળ છે, કોઈને એમ કહેવું કે તારા પાપ માફ કરવામાં આવ્યા છે અથવા તેને કહેવું કે ઉઠ અને ચાલ?” અથવા તમે વિચારશો કે ઉઠીને ચાલ એવું કોઈને કહેવા કરતાં તારા પાપ માફ થયા છે તેમ કહેવું સરળ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)
અહીં તારાં એકવચન છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: મેં તારાં પાપ માફ કર્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
હું તમને સાબિત કરીશ. આ કલમમાં “તમે” બહુવચન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)
અહીંયાં “તમે” એકવચન છે. (જુઓ : /WA-Catalog/gu_tm?section=translate#figs-you)
ઈસુ તે માણસને બીજે ક્યાય જવા મનાઈ કરતાં નથી. તે માણસને ઘરે જવાની તક પૂરી પાડે છે.
ઈસુ એક લકવાગ્રસ્ત માણસને સાજો કરે છે તે વૃતાંતનું આ સમાપન છે. ત્યારબાદ ઈસુ એક દાણીને તેમના શિષ્ય થવા માટે તેડું આપે છે.
કારણ કે ઈશ્વરે ઈસુને તે આપ્યું હતું
આ ઉલ્લેખ, ઈસુ પાસે પાપ માફ કરવાના અધિકારનો છે.
આ શબ્દસમૂહ ઘટનાક્રમમાં એક નવ ભાગની શરૂઆતને ચિહ્નિત કરે છે. આ રજૂ કરવાની રીત જો તમારી ભાષામાં હોય તો તેનો ઉપયોગ તમે અહીં કરી શકો છો.
ત્યાં થઇને જતાં અથવા “જઈ રહ્યા હતા”
મંડળીની પરંપરા જણાવે છે કે અહીં ઉલ્લેખ કરાયેલ માથ્થી એટલે આ સુવાર્તાના લેખક માથ્થી, પરંતુ લખાણ તેને અને તું ને સ્થાને મને અને હું ના સર્વનામો બદલવાની કોઈ જરૂરત દર્શાવતું નથી.
ઈસુએ માથ્થીને કહ્યું
માથ્થી ઉઠીને તરત જ ઈસુની પાછળ ચાલ્યો. આનો અર્થ છે કે માથ્થી ઈસુનો શિષ્ય બન્યો.
આ બીનાઓ માથ્થી દાણીના ઘરમાં બની હતી.
આ સંભવતઃ માથ્થીનું ઘર છે, પરંતુ તે કદાચ ઈસુનું ઘર પણ હોઈ શકે છે. જો જરૂરી હોય તો જ મૂંઝવણ ટાળવા માટે સ્પષ્ટતા કરો.
આ વિસ્તૃત ઘટનાક્રમમાં અન્ય એક ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. અગાઉની ઘટનાઓ કરતા આ ઘટના કદાચ જુદા લોકોનો સમાવેશ પણ કરે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.
આ લોકો મૂસાના નિયમને આધીન નહોતા પરંતુ બીજા લોકો જેને ખરાબ પાપો માનતા હતા તે પ્રમાણે નહીં કરવાને સમર્પિત હતા.
જ્યારે ફરોશીઓએ જોયું કે દાણીઓ અને પાપીઓની સાથે ઈસુ જમે છે
ઈસુના આ કૃત્યની ટીકા કરવા માટે ફરોશીઓએ આ પ્રશ્નનો ઉપયોગ કર્યો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આ બીનાઓ માથ્થી દાણીના ઘરમાં બને છે.
અહીં આ એ વાતનો ઉલ્લેખ કરે છે કે દાણીઓ અને પાપીઓની સાથે ઈસુ જમે છે તે વિશે ફરોશીઓએ પ્રશ્ન કર્યો.
ઈસુ એક નીતિવચનથી જવાબ આપે છે. તેનો અર્થ એ છે કે ઈસુ આ પ્રકારના લોકો સાથે જમે છે કારણ કે પાપીઓને મદદ કરવા માટે ઈસુ આવ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-proverbs)
જે લોકો તંદુરસ્ત છે
તબીબ
શબ્દસમૂહ એક તબીબની જરૂર છે સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જે લોકો બીમાર છે તેઓને તબીબની જરૂર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
ઈસુ શાસ્ત્રમાંથી જવાબ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે શાસ્ત્રોમાં જે કહ્યું છે તેનો અર્થ તમારે સમજવો જોઈએ
અહીં “તમે” બહુવચન છે જે ફરોશીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)
શાસ્ત્રમાં હોશિયા પ્રબોધકે જે લખ્યું છે તે વચનનો ઉપયોગ ઈસુ કરે છે. અહીં, “હું” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.
અહીં “હું” ઈસુનો ઉલ્લેખ કરે છે.
ઈસુ કટાક્ષવચનનો ઉપયોગ કરે છે. ઈસુને નથી લાગતું કે કોઈપણ ન્યાયી છે અને તે લોકોને પસ્તાવો કરવાની જરૂર નથી. વૈકલ્પિક ભાષાંતર: જેઓ વિચારે છે કે તેઓ ન્યાયી છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)
ઈસુના શિષ્યો ઉપવાસ કરતા નથી તે હકીકતને લીધે યોહાન બાપ્તિસ્તના શિષ્યો પ્રશ્ન કરે છે.
નિયમિતપણે ખાવાનું ખાય છે
યોહાનના શિષ્યોને જવાબ આપવા માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેઓ સર્વ જાણતા હતા કે લગ્નના સમયમાં લોકો શોક અને ઉપવાસ કરતા નથી. આ નીતિવચનનો ઉપયોગ કરી ઈસુ જણાવે છે કે તેમના શિષ્યો શોક કરતાં નથી કેમ કે ઈસુ હજી તેમની સાથે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#writing-proverbs)
ભવિષ્યમાંના કોઈ સમયનો ઉલ્લેખ કરવાની આ એક રીત છે. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે સમય આવશે” અથવા “કોઈ દિવસ”
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: વરરાજા હવે તેમની સાથે રહી શકશે નહીં અથવા કોઈ વરરાજાને તેમનાથી દૂર લઈ જશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ઈસુ સંભવતઃ તેમના પોતાના મૃત્યુનો ઉલ્લેખ કરે છે, પરંતુ અહીં અનુવાદમાં તેને સ્પષ્ટ કરવું ના જોઈએ. લગ્નની છબીને જાળવી રાખવા માટે, ફક્ત તે કહેવું ઉત્તમ રહેશે કે વરરાજા હવે ત્યાં રહેશે નહીં.
યોહાનના શિષ્યોએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપવાનું જારી રાખતાં ઈસુ બે ઉદાહરણો આપે છે, જૂની અને નવી વસ્તુઓ કે જેને લોકો એકસાથે મૂકતા નથી.
કોઈપણ વ્યક્તિ નવા વસ્ત્રને જૂના વસ્ત્રનું થીંગડું મારતું નથી અથવા ""જૂના વસ્ત્રને થીગડું મારી સીવવા માટે લોકો નવા વસ્ત્રના ટુકડાને ઉપયોગ કરતા નથી
જૂના કપડાં ... કપડાં ""-
ટુકડો વસ્ત્રમાંથી ફાટીને અલગ થઇ જશે, જો કોઈ તે કપડાંને ધોશે તો નવા કપડાંનો ટુકડો સંકોચાશે પરંતુ જૂનું કપડું સંકોચાશે નહીં. આ પ્રક્રિયા વસ્ત્રમાંથી ટુકડાને અલગ કરી ફાડી નાંખશે અને મોટું છિદ્ર પાડશે.
થીગડું નવા વસ્ત્રના ટુકડાનું થીગડું.” આ કાપડનો ટુકડો છે જે જૂના કાપડમાંના છિદ્રને ઢાંકવા માટે ઉપયોગમાં લેવાય છે.
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “આ છિદ્રને વધારે ખરાબ બનાવશે.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
યોહાનના શિષ્યોએ જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો જવાબ આપવાનું ઈસુ જારી રાખે છે.
યોહાનના શિષ્યોને જવાબ આપવા માટે ઈસુ બીજા એક નીતિવચનનો ઉપયોગ કરે છે. આનો અર્થ [માથ્થી 9:16] (../09/16.md)માંની કહેવત જેવો જ છે.
અથવા “લોકો ભરતા નથી”
આ એ દ્રાક્ષારસનો ઉલ્લેખ કરે છે જે હજુ સુધી અથાયો નથી. જો તમારા વિસ્તારમાં દ્રાક્ષમાંથી બનતા દ્રાક્ષારસ વિશે માહિતી ના હોય, તો ફળ માટેના સામાન્ય શબ્દનો ઉપયોગ કરો. વૈકલ્પિક ભાષાંતર: દ્રાક્ષનો રસ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)
આ દ્રાક્ષની મશકો નો ઉલ્લેખ કરે છે જે ખેંચાઈ ગઈ છે અને સૂકાઈ ગઈ છે કારણ કે તેનો ઉપયોગ અગાઉથી દ્રાક્ષારસને આથવા માટે કર્યો હતો.
દ્રાક્ષારસની મશકો અથવા “ચામડાની થેલીઓ”. આ એ થેલીઓ હતી જે પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવતી હતી.
આને સક્રિયરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “અને આ નવો દ્રાક્ષારસ જૂની મશકોને ફાડી નાંખીને વહી જશે.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
જ્યારે નવો દ્રાક્ષારસનો આથો થઈ જાય છે અને તે વિસ્તરે છે, ત્યારે તે મશકો ફાટી જાય છે કારણ કે તેઓ હવે વધુ ખેંચાઈ શકતી નથી નથી.
નવી મશકો અથવા “દ્રાક્ષારસની નવી થેલીઓ.” આ તે મશકોનો છે જેનો કોઈએ ઉપયોગ કર્યો નથી.
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “આ મશકો અને દ્રાક્ષારસ બંનેને સુરક્ષિત રાખશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ઈસુ યહૂદી અધિકારીની દીકરીને તેના મૃત્યુ બાદ સજીવન કરે છે તે વૃતાંતની શરૂઆત અહીં થાય છે.
ઈસુએ યોહાન બાપ્તિસ્તના શિષ્યોને ઉપવાસ વિશે જે જવાબ આપ્યો તેનો ઉલ્લેખ આ કરે છે.
શબ્દ “જુઓ” એ ઘટનામાં એક નવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.
યહૂદી સંસ્કૃતિમાં કોઈને માન આપવાની આ રીત છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)
આ દર્શાવે છે કે યહૂદી અધિકારીને વિશ્વાસ હતો કે ઈસુમાં તેની દીકરીને ફરીથી જીવન આપવાનું સામર્થ્ય છે.
ઈસુના શિષ્યો
યહૂદી અધિકારીના ઘરે જતાં ઈસુ કેવી રીતે બીજી સ્ત્રીને સાજાપણું આપે છે તેનું વર્ણન અહીં છે.
શબ્દ “જુઓ” એ ઘટનામાં એક નવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.
જે રક્તસ્ત્રાવથી પીડિત હતી અથવા જેને સતત રક્તસ્ત્રાવ થતો હતો. જ્યારે તે તેના માટે સામાન્ય સમય ન હોય ત્યારે પણ તેણીને કદાચ ગર્ભાશયમાંથી રક્તસ્રાવ થઈ રહ્યો હતો. કેટલીક સંસ્કૃતિઓમાં આ સ્થિતિનો દર્શાવવાની વધુ કાળજીપૂર્વકની રીત હોઈ શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)
12 વર્ષો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)
તેમનો ઝભ્ભો અથવા “તેમણે જે પહેર્યું હતું”
તેણી ઈસુના વસ્ત્રને સ્પર્શ કરે તે પહેલા તેણીએ પોતાને આ પ્રમાણે કહ્યું. આ દર્શાવે છે કે શા માટે તેણીએ ઈસુના વસ્ત્રનો સ્પર્શ કર્યો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-events અને /WA-Catalog/gu_tm?section=translate#translate-versebridge)
યહૂદી નિયમ અનુસાર, તેણીને રક્તસ્રાવ થઈ રહ્યો હોવાથી તેણી કોઈને પણ સ્પર્શી શકે નહીં. તેણીએ ઈસુના વસ્ત્રોને સ્પર્શ કર્યો જેથી ઈસુના સામર્થ્યથી તેણી સાજાપણું પ્રાપ્ત કરે અને (તેણીએ એમ વિચાર્યું કે) ઈસુને જાણ થશે નહીં કે તેણીએ ઈસુના કપડાંને સ્પર્શ કર્યો હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
સ્ત્રી આશા રાખતી હતી કે તે ઈસુના કપડાંનો સ્પર્શ ઈસુની જાણ બહાર કરી લે પરંતુ ઈસુને તેની જાણ થઇ ગઈ,
તે સ્ત્રી ખરેખર ઈસુની દીકરી હતી નહીં. ઈસુ તેની સાથે પ્રેમાળ રીતે વાત કરી રહ્યા હતાં. જો આ ગૂંચવણ ઉપજાવનાર લાગે તો તેનો અનુવાદ જુવાન સ્ત્રી તરીકે કરો અથવા તેનો અનુવાદ કરવાનું ટાળી પણ શકાય છે.
કારણ કે તેં મારા પર વિશ્વાસ કર્યો છે, માટે હું તને સાજાપણું આપીશ.
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુએ તેણીને તે જ પળે સાજી કરી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
અહીં ઘટનાક્રમ ઈસુએ યહૂદી અધિકારીની દીકરીને જીવંત કર્યાના વૃતાંતમાં પરત ફરે છે.
મૃત્યુ પામનાર વ્યક્તિ માટે શોક કરવાની આ એક સામાન્ય રીત હતી.
જે લોકો વાંસળી વગાડે છે
ઈસુ ઘણા લોકો સાથે વાત કરી રહ્યા હતા, તેથી જો તમારી ભાષામાં બહુવચન આદેશ સ્વરૂપ હોય તો તેનો ઉપયોગ કરો.
ઈસુ અહીં વિવિધ અર્થ ધરાવતા શબ્દનો ઉપયોગ કરે છે. ઈસુના દિવસોમાં મૃત્યુ પામેલ વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે ઊંઘે છે એમ કહેવું સામાન્ય બાબત હતી. પરંતુ અહીં મૃત્યુ પામેલી છોકરી પાછી જીવનમાં આવશે, જાણે કે તે ફક્ત સૂઈ ગઈ હોય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)
ઈસુ એક મૃત છોકરીને જીવનમાં પાછી લાવે છે તેની અસરને દર્શાવતું સારાંશ નિવેદન કલમ 26માં છે.
યહૂદી અધિકારીની મૃત દીકરીને ઈસુ જીવનમાં પાછી લાવે છે તે વિશેનો વૃતાંત અહીં પૂર્ણ થાય છે.
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈસુએ લોકોના ટોળાને બહાર મોકલ્યા પછી અથવા પરિવારે લોકોના ટોળાને બહાર મોકલ્યા પછી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
પલંગ પરથી ઉભી થઈ. અહીં માથ્થી 8:15ની જેમ જ સમાન અર્થ છે.
આખા પ્રદેશના લોકોએ તેના વિશે સાંભળ્યું અથવા ""જે લોકોએ જોયું કે છોકરી જીવિત થઇ છે તેઓએ સમગ્ર વિસ્તારમાં દરેકને તે વિશે કહેવાનું શરૂ કર્યું.”
બે અંધ માણસોને ઈસુ સાજા કરે છે તે વૃતાંતની શરૂઆત અહીં થાય છે.
ઈસુ તે પ્રદેશ છોડીને જઈ રહ્યા હતા ત્યારે
ત્યાંથી જતાં હતા અથવા “જઈ રહ્યા હતા”
આનો અર્થ એ છે કે તેઓ ઈસુની પાછળ ચાલી રહ્યા હતા, તે જરૂરી નથી કે તેઓ ઈસુના શિષ્યો બન્યા હતા.
તે સૂચિત છે કે તેઓ ઇચ્છતા હતા કે ઈસુ તેમને સાજા કરે. (જુઓ; /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈસુ પ્રત્યક્ષપણે દાઉદના પુત્ર ન હતા, તેથી આનો અનુવાદ દાઉદના વંશજ તરીકે થઈ શકે છે. જો કે, મસીહા માટે દાઉદનો દીકરો પણ એક શીર્ષક છે, અને આ માણસો કદાચ આ શીર્ષક દ્વારા ઈસુને પોકારી રહ્યા હતા.
આ કદાચ ઈસુનું પોતાનું ઘર હશે અથવા તો માથ્થી. 9:10માં ઉલ્લેખ કરાયેલ ઘર હશે.
તેમના જવાબની સંપૂર્ણ માહિતી જણાવવામાં આવી નથી, પરંતુ તે સમજી શકાય તેમ છે. વૈકલ્પિક ભાષાંતર: હા, પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે અમને સાજાપણું આપી શકો છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
તે સ્પષ્ટ નથી કે કાં તો ઈસુ એક જ સમયે બંનેની આંખોને સ્પર્શ કરે છે અથવા વારાફરતી બંનેની આંખોને તેમના જમણા હાથથી સ્પર્શ કરે છે. કેમ કે રૂઢીગત રીતે ડાબા હાથનો ઉપયોગ અશુદ્ધ હેતુઓ માટે કરવામાં આવતો હતો, તેથી મહ્દઅંશે એમ શક્ય છે કે તેમની આંખોને સ્પર્શ કરવા માટે ઈસુએ માત્ર તેમના જમણા હાથનો જ ઉપયોગ કર્યો હોય. તે પણ સ્પષ્ટ નથી કે ઈસુ તેમની સાથે વાત તેમને સ્પર્શ કરતી વેળાએ કરે છે અથવા પ્રથમ તેમને સ્પર્શ કરે છે અને પછી તેઓની સાથે વાત કરે છે.
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તમે જેમ વિશ્વાસ કરો છો તે પ્રમાણે હું કરીશ અથવા કેમ કે તમે વિશ્વાસ કરો છો, હું તમને સાજાપણું આપીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આનો અર્થ એ છે કે તેઓ હવે જોઈ શકતા હતા. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરે તેઓની આંખોને સાજી કરી અથવા બે અંધ માણસો હવે જોઈ શકતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
અહીં જુઓ નો અર્થ ખાતરી કરો. વૈકલ્પિક ભાષાંતર: ખાતરી કરો કે આ વિશે કોઈને પણ જાણ થાય નહીં અથવા "" મેં તમને સાજા કર્યા છે તેવું કોઈને પણ કહેશો નહીં"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
ઈસુએ તે બંનેને જે કહ્યું હતું તે પ્રમાણે તેઓએ કર્યું નહીં. તેઓએ
તેમની સાથે જે થયું હતું તે ઘણા લોકોને કહ્યું
અશુદ્ધ આત્મા વળગેલા એક મૂંગા માણસને ઈસુએ સાજો કર્યો અને તે વિશે લોકોના પ્રતિસાદનો આ વૃતાંત છે.
શબ્દ “જુઓ” એ ઘટનામાં એક નવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.
આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “કોઈ વ્યક્તિ એક મૂંગા માણસને ... ઈસુ પાસે લાવે છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
બોલી શકતો નથી
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જેને અશુદ્ધ આત્મા વળગેલો હતો અથવા જેને અશુદ્ધ આત્મા નિયંત્રિત કરતો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈસુએ અશુદ્ધ આત્માને બહાર કાઢી મૂક્યા બાદ અથવા ઈસુએ અશુદ્ધ આત્માને તેના શરીરમાંથી નીકળી જવાની આજ્ઞા કર્યા પછી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
મૂંગા માણસે બોલવાનું શરૂ કર્યું અથવા મૂંગો માણસ બોલ્યો અથવા ""તે માણસ બોલ્યો, તે હવે મૂંગો હતો નહીં
લોકો આશ્ચર્ય પામ્યા
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: આવું પહેલાં ક્યારેય બન્યું નથી અથવા કોઈએ પણ પહેલા આવું ક્યારેય કર્યું નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
તે અશુદ્ધ આત્માઓને નીકળી જવા ધમકાવે છે
“તે” સર્વનામ ઈસુનો ઉલ્લેખ કરે છે.
કલમ 36 માં માથ્થીની સુવાર્તાના ઘટનાક્રમના એક નવા વિભાગની શરુઆત થાય છે જ્યાં ઈસુ તેમના શિષ્યોને શિક્ષણ આપી, પોતાની જેમ જ ઉપદેશ આપવા અને સાજાપણું આપવા મોકલે છે.
ગાલીલમાં ઈસુ દ્વારા સાજાપણાંની સેવાના ઘટનાક્રમની શરૂઆત, જે માથ્થી 8:1 માં થઈ હતી તેનું સમાપન કલમ 35 છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-endofstory)
સઘળાં/બધાં"" શબ્દ અતિશયોક્તિ છે જે દર્શાવે છે કે કેટલાં બધાં શહેરોમાં ઈસુ ગયા હતા. તે જરૂરી નથી કે ઈસુ તે વિસ્તારના દરેક શહેરમાં ગયા હતા. વૈકલ્પિક ભાષાંતર: ઘણાં શહેરોમાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)
મોટા ગામો ... નાના ગામો ... અથવા “મોટા નગરો ... નાના નગરો”
અહીં રાજ્ય ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. તમે આનો અનુવાદ માથ્થી 4:23માં કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: સુવાર્તા પ્રગટ કરતાં કે ઈશ્વર સ્વયંને રાજા તરીકે પ્રગટ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)
દરેક રોગ અને દરેક બીમારી. રોગ અને બીમારી શબ્દો નજીકથી સંબંધિત છે પરંતુ જો શક્ય હોય તો બંને શબ્દોનો અનુવાદ અલગ અલગ કરો. રોગ વ્યક્તિને બીમાર કરે છે. બિમારી એ રોગના લીધે થતી શારીરિક નબળાઇ અથવા પીડા છે.
આ ઉપમાનો અર્થ એ છે કે લોકોની સંભાળ લેવા માટે લોકો પાસે કોઈ આગેવાન હતા નહીં. વૈકલ્પિક ભાષાંતર: લોકો પાસે કોઈ આગેવાન હતા નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)
ફસલ વિશેના નીતિવચનનો ઉપયોગ કરવા દ્વારા ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે અગાઉના વિભાગમાં ઉલ્લેખિત ભીડની જરૂરિયાતો પ્રત્યે શિષ્યોએ કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ.
ઈસુ જે જોઈ રહ્યા છે તેના પ્રતિસાદમાં તેઓ(ઈસુ) એક નીતિવચનનો ઉપયોગ કરે છે. ઈસુનો અર્થ એ છે કે ત્યાં ઘણા લોકો છે જેઓ ઈશ્વર પર વિશ્વાસ કરવા તૈયાર છે પરંતુ તેમને ઈશ્વરનું સત્ય શીખવવા માટે માત્ર થોડા જ લોકો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-proverbs)
ત્યાં ફસલની કાપણી કરનારાઓ માટે ફસલ પુષ્કળ માત્રામાં તૈયાર છે.
મજૂરો
ઈશ્વરને પ્રાર્થના કરો, કારણ કે તે ફસલના પ્રભારી છે